જામનગર ભાજપના કોર્પોરેટર કેતન નાખવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ…

રિપોર્ટ: જગત રાવલ જામનગર મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર કેતનભાઈ નાખવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જામનગરમાં કોર્પોરેટર નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાનો પ્રથમ કિસ્સો બન્યો છે, કોર્પોરેટ કેતન નાખવા ને ઘર … Read More

આસામ બટાલિયનના સૈનિક શક્તિસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલને અમદાવાદ એરપોર્ટ ખાતે શ્રદ્ધાંજલિ અપાઇ

શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએપપાર્થિવ દેહને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા અમદાવાદ,૦૩ ઓગસ્ટ:આસામ બટાલિયન માં ફરજ બજાવતા ભાવનગરના ભંડારિયા ગામના વતની હવલદાર શક્તિસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલના હૃદયરોગના હુમલાના … Read More

અમદાવાદથી સુરત આવેલા મહિલા કાઉન્સેલરોએ કોરોનાગ્રસ્ત ભાઈઓને રાખડી બાંધી

ગુજરાત વિદ્યાપીઠ,અમદાવાદથી સેવાર્થે સુરત આવેલા મહિલા કાઉન્સેલરોએ કોરોનાગ્રસ્ત ભાઈઓને રાખડી બાંધી: સગી બહેનો સાથે વિડીઓ કોલથી વાત પણ કરાવી સિવિલના મહિલા તબીબો, નર્સો અને મહિલા કાઉન્સેલરોએ દર્દીભાઈઓને રક્ષાસૂત્ર બાંધવાની સાથે … Read More

લોકડાઉન..અનલોક સુધી સતત હોપ સંસ્થા દ્વારા ગરીબ શ્રમિક પરિવારોને પૌષ્ટિક આહાર પૂરો પડવાનું ચાલુ…..

સુરત શહેરની ૪૪ મહિલાઓ અને એક યુવાન. લોકડાઉન..અનલોક સુધી સતત હોપ સંસ્થા દ્વારા ગરીબ શ્રમિક પરિવારોને પૌષ્ટિક આહાર પૂરો પડવાનું ચાલુ….. ” હોપ ” સંસ્થા દવારા માસ્ક સહિત બીજી અનેક … Read More

૭૫ વર્ષની જૈફ વયે કોવિડ સ્પેશિયલ ડ્યુટીમા જોડાયેલા સિવિલના નિવૃત્ત આર.એમ.ઓ. ડો.મોહનલાલ ગામીત

૧૫ વર્ષ પહેલા નિવૃત્ત થયેલા સિવિલ હોસ્પિટલના તત્કાલીન આર.એમ.ઓ. યુવા તબીબો માટે બન્યા પ્રેરણારૂપ ડો. ગામીતના જીવનસંગિની પત્નીએ કહ્યું: ‘લોકોની સેવા કરવાની આજે ખરી તક છે’ શહેરી આરોગ્ય તંત્ર સાથે જોડાઈ કોરોનાને … Read More

જામનગરની ગુરુ ગોવિંદસિંગ સિવિલ હોસ્પિટલમાં સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટ: જગત રાવલજામનગર, ૦૩ ઓગસ્ટ:સરકાર દ્વારા હાલ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર ની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગુરુ ગોવિંદસિંગ સરકારી હોસ્પિટલ જામનગરમાં પણ બાળરોગના તબીબો … Read More

નરહરિ અમીન તેમજ તેમના પરિવાર ના સભ્યો રક્ષાબંધન ના પવિત્ર તહેવાર નિમિત્તે બ્રહ્મકુમારી સંસ્થાના મુલાકાત લીધી

અમદાવાદ૦૩ ઓગસ્ટ:રક્ષાબંધન ના પવિત્ર તહેવાર નિમિત્તે શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) તેમજ તેમના પરિવાર ના સભ્યો શ્રીમતી નીતાબેન અમીન, વરુણ અમીન, વિજુલ અમીન એ બ્રહ્મકુમારી સંસ્થા, નારણપુરા ખાતે મુલાકાત લીધી … Read More

ભારતે 2 કરોડથી વધુ કોવિડ પરીક્ષણો કરીને એક સીમાચિહ્ન પાર કર્યું

પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) વધીને 14640 થયા 03 AUG 2020 by PIB Ahmedabad ભારતે અત્યાર સુધીમાં 2,02,02,858 COVID-19 નમૂનાઓનું પરીક્ષણ કરી મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્રના માર્ગદર્શન હેઠળ રાજ્ય … Read More

जेसीआई शाहीबाग द्वारा लॉन्ग नोटबुक (अभ्यास पुस्तिका) का विमोचन संपन्न

अहमदाबाद,03अगस्त : नगर के जूनियर चेंबर इंटरनेशनल शाहीबाग के तत्वाधान में विद्यार्थियों को वितरण हेतु प्रकाशित नोट बुक का विमोचन कार्यक्रम संपन्न हुआ। संस्था के अध्यक्ष मुकेश आर चोपड़ा ने … Read More

જેસીઆઈ શાહીબાગ દ્વારા લોન્ગ નોટબુક (અભ્યાસ પુસ્તિકા) નું વિમોચન સંપન્ન

અમદાવાદ,૦૩ ઓગસ્ટ: નગર ના જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ શાહીબાગ ના તત્વાવધાન માં વિદ્યાર્થીઓ ને વિતરણ હેતુ પ્રકાશિત નોટબુક નો વિમોચન કાર્યક્રમ સંપન્ન થયો.સંસ્થા ના અધ્યક્ષ મુકેશ આર ચોપડા એ જણાવ્યું કે … Read More