આસામ બટાલિયનના સૈનિક શક્તિસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલને અમદાવાદ એરપોર્ટ ખાતે શ્રદ્ધાંજલિ અપાઇ

શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએપપાર્થિવ દેહને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા અમદાવાદ,૦૩ ઓગસ્ટ:આસામ બટાલિયન માં ફરજ બજાવતા ભાવનગરના ભંડારિયા ગામના વતની હવલદાર શક્તિસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલના હૃદયરોગના હુમલાના … Read More