સુરતની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તંત્રવાહકો, પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને IMA અગ્રણી તબીબો સાથે તબક્કાવાર બેઠક યોજાઈઃ પત્રકારો સાથે સંવાદ કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સુરત; રવિવારઃ- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના ૬૪માં જન્મદિવસે સુરત … Read More

મુખ્યમંત્રીશ્રી નવી સિવિલના હેલ્પ ડેસ્ક ખાતે કોરોના દર્દીઓના પરિજનો સાથે આત્મીય સંવાદ- ખબરઅંતર પૂછ્યા

લોકોની સેવા કરનારાઓને સન્માન કરવાના મળેલા મોકાએજન્મદિવસને યાદગાર બનાવ્યો છે:- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નવી સિવિલના હેલ્પ ડેસ્ક ખાતે કોરોના દર્દીઓના પરિજનો સાથે આત્મીય સંવાદ- ખબરઅંતર પૂછ્યા કોરોના વોરિયર્સના પ્રતિભાવો … Read More

ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કરનારા ફૈઝલ ચુનારાએ સીએમ રાહત ફંડ માટે રૂ.૨.૨૧ લાખનું દાન અર્પણ કર્યું

સુરતના યુવા પ્લાઝમા દાનવીર ફૈઝલ ચુનારાની દિલાવરી ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કરનારા સુરતના પ્લાઝમા દાનવીર ફૈઝલ ચુનારાએ મુખ્યમંત્રીને સીએમ રાહત ફંડ માટે રૂ.૨.૨૧ લાખનું દાન અર્પણ કર્યું ૫૦ વખત પ્લાઝમા … Read More

જામનગરમાં ભૂલકાઓએ ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરી

રિપોર્ટ: જગત રાવલ ૦૨ ઓગસ્ટ:જામનગર શહેરમાં નાના ભૂલકાઓએ આજે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરી હતી.અને એકબીજાના હાથમાં ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધીને મિત્રતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે ફ્રેન્ડશીપ ડે … Read More

આર્થિક મંદીને પગલે નાગરિકોએ ૩૦૦૦૦ કરોડ રૂપિયા પ્રોવિડંડ ફંડમાંથી ઉપાડવા મજબુર બન્યા

કોરોના મહામારી વચ્ચે મોઘવારી, બેરોજગારી અને આર્થિક મંદીને પગલે ૮૦ લાખ નાગરિકોએ ત્રણ મહિનામાં ૩૦૦૦૦ કરોડ રૂપિયા પ્રોવિડંડ ફંડમાંથી ઉપાડવા મજબુર બન્યા અમદાવાદ,૦૨ ઓગસ્ટ ​વૈશ્વિક મહામારી કોરોનાનાંને પગલે થયેલ લોકડાઉન … Read More

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો ૬૫મો જન્મદિન : શુભેચ્છાઓનો અવિરત પ્રવાહ

દેશના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ – ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આપી ટેલિફોનિક શુભેચ્છા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસયાત્રાવધુ … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૧૧૦૧ નવા દર્દીઓ નોંધાયા ૮૦૫ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ

ગાંધીનગર, ૩૦ જુલાઈ ૨૦૨૦ આજે રાજ્યમાં કુલ ૨૩,૨૫૫ ટેસ્ટ કરવામાં આવ્યા. હાલ રાજ્યમાં વેન્ટીલેટર પર ૮૧ અને સ્ટેબલ ૧૪૫૨૦ કુલ દર્દીઓ છે. આજ રોજ રાજ્યમાં વિવિધ જિલ્લામાં કુલ ૧૧૫૯ દર્દી … Read More

રાજ્યના 71માં વન મહોત્સવનો વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

અયોધ્યામાં નિર્માણ થનારા રામ મંદિરના શિલાન્યાસની સ્મૃતિમાં રાજ્યના 20માં સાંસ્કૃતિક વનને રામ વન નામાભિધાન આપતા શ્રી વિજયભાઈ રૂપાણી 157 એકરમાં રાજકોટમાં આજીડેમ નજીક આકાર પામેલા રામ વનનો લોકાર્પણ ગાંધીનગરથી વિડીયો … Read More

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભાઈ-બહેનના હેતના પર્વ રક્ષાબંધનની ઉજવણી કરાઈ

ઓસ્ટ્રેલિયાના દર્શનાબહેનની લાગણીઓને કોરોનાગ્રસ્ત અજયભાઈ સાથે જોડતું સિવિલ હોસ્પિટલ તંત્ર પારકાને પોતાના માની લાગણીઓ સાથે ભાઈ-બહેનના સંબંધથી કોરોના દર્દી અને સિવિલકર્મીઓ જોડાયા અહેવાલ:અમિતસિંહ ચૌહાણ ઓસ્ટ્રેલિયામાં રહેતા દર્શનાબેન પોતાના ભાઈ કોરોનાગ્રસ્ત … Read More

અમદાવાદ સ્ટેશન પર યાત્રી ટ્રેનો ના પ્લેટફોર્મ માં બદલાવ

અમદાવાદ,૦૨ ઓગસ્ટ ૨૦૨૦ અમદાવાદ રેલ્વે સ્ટેશન પર વર્તમાન માં ચાલી રહેલા નિર્માણ કાર્યો ના પરીણામ સ્વરૂપ વર્તમાન માં ચાલી રહેલી સ્પેશિયલ ટ્રેનો ના પ્લેટફોર્મ માં આંશિક સંશોધન કરવામાં આવ્યુ છે. … Read More