આર્થિક મંદીને પગલે નાગરિકોએ ૩૦૦૦૦ કરોડ રૂપિયા પ્રોવિડંડ ફંડમાંથી ઉપાડવા મજબુર બન્યા

કોરોના મહામારી વચ્ચે મોઘવારી, બેરોજગારી અને આર્થિક મંદીને પગલે ૮૦ લાખ નાગરિકોએ ત્રણ મહિનામાં ૩૦૦૦૦ કરોડ રૂપિયા પ્રોવિડંડ ફંડમાંથી ઉપાડવા મજબુર બન્યા અમદાવાદ,૦૨ ઓગસ્ટ ​વૈશ્વિક મહામારી કોરોનાનાંને પગલે થયેલ લોકડાઉન … Read More