નરહરિ અમીન તેમજ તેમના પરિવાર ના સભ્યો રક્ષાબંધન ના પવિત્ર તહેવાર નિમિત્તે બ્રહ્મકુમારી સંસ્થાના મુલાકાત લીધી
અમદાવાદ૦૩ ઓગસ્ટ:રક્ષાબંધન ના પવિત્ર તહેવાર નિમિત્તે શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) તેમજ તેમના પરિવાર ના સભ્યો શ્રીમતી નીતાબેન અમીન, વરુણ અમીન, વિજુલ અમીન એ બ્રહ્મકુમારી સંસ્થા, નારણપુરા ખાતે મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે બ્રહ્મકુમારી સંસ્થાના ચંદ્રિકાદીદી દ્વારા નરહરિ અમીન તેમજ તેમના પરિવારના સભ્યોને રાખડી બાંધવામાં આવી હતી.