આશ્વાસનના બે શબ્દો, કોરોના મુક્ત થવાની જડીબુટી છે

“કોરોનાના દર્દીઓ માટે આશ્વાસનના બે શબ્દો, કોરોના મુક્ત થવાની જડીબુટી છે “:ડૉ. ભાનુભાઈ મેતા અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ, ૨૦ સપ્ટેમ્બર:કોઈ પણ રોગ શારીરિકથી વધુ માનસિક અસર કરે છે, ત્યારે હાલ કોરોના સંક્રમિત … Read More

ફિલ્મ મેકીંગના હુનર અને સાઈન લેંગ્વેંજના સમન્વય….વીડિયોની અનોખી દાસ્તાન

મૂક બધીર હિરેનભાઈનું મૌન વાચાળ બની તેમના જેવા અનેક લોકોને કોરોના સામે લડવાનો જુસ્સો પૂરો રહયું છે ફિલ્મ મેકીંગના હુનર અને સાઈન લેંગ્વેંજના સમન્વય થકી વગર બોલ્યે પણ બધું કહી દેતા વીડિયોની અનોખી દાસ્તાન આલેખન : કેતન દવે/પ્રિયંકા પરમાર  રાજકોટ, ૨૦ સપ્ટેમ્બર:કોરોનાની મહામારી સામે મક્કમતાથી … Read More

કોરોનાનો ટેસ્ટ સમયસર કરાવવાથી અનેક ફાયદાઓ: ડો. રાજેશ તેલી

કોરોના કરતા તેની ગેરસમજ વધુ ભયાનકકોરોનાનો ટેસ્ટ સમયસર કરાવવાથી અનેક ફાયદાઓ – વહેલું નિદાન યોગ્ય સારવાર પૂરી પાડી આપની મહામુલી જિંદગી બચાવી શકે છે ટેસ્ટથી કોરોના આવે તેવી ભ્રામક માન્યતાઓ … Read More

રાજકોટના હાસ્ય કલાકાર- લેખક સાંઈરામ દવેનો પ્રેરક સંદેશ

કોરોના રૂપી રાતના સાડા અગિયારમાં કલાકમાંથી આપણે પસાર થઈ રહયાં છીએ, બહું જલ્દી રાત પૂરી થશે અને ૧૨ માં કલાકે સૂરજ ઉગશે જ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૨૦ સપ્ટેમ્બર:રાજ્ય નહી … Read More

सीएम अरविंद केजरीवाल ने डेंगू से बचाव के उपायों के बारे में जागरूकता फैलाने का अनुरोध किया

10 हफ्ते, 10 बजे, 10 मिनट’ डेंगू विरोधी अभियान का तीसरा सप्ताह, सीएम अरविंद केजरीवाल ने दिल्ली के निवासियों से अपने 10 दोस्तों या रिश्तेदारों को फोन करने और डेंगू … Read More

મુખ્યમંત્રીશ્રીએ ‘જનજાતિ-ગુજરાત’ વેબસાઈટનું લોકાર્પણ કર્યું

સરકારે ૧.૨૫-સવા લાખથી વધારે વનબંધુઓને જમીન માલિકીના હકપત્રોનું વિતરણ કરી ૭૩-એ.એ. હેઠળ વનબંધુઓના માલિકી હકનું રક્ષણ કર્યું છે- મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સરકારે વનબંધુ યોજના થકી રૂપિયા એક લાખ કરોડથી વધુ … Read More

રેલ્વે સુરક્ષા બળ ના ‘ઉત્થાન દિવસ’ પર વિવિધ કાર્યક્રમો નું આયોજન

અમદાવાદ,૨૦ સપ્ટેમ્બર:પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળ પર રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા “Raising Day” નિમિત્તે અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.  મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા અને વરિષ્ઠ મંડળ … Read More

પ્રધાનમંત્રીએ સંસદમાં કૃષિ વિધેયક પસાર થવા બદલ શુભેચ્છા પાઠવી

20 SEP 2020 by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં કૃષિ વિધેયક પસાર થવા બદલ ખેડૂતોને શુભેચ્છા પાઠવી છે અને તેને ભારતીય કૃષિના ઇતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ ગણાવી છે. … Read More

સંસદમાં ખેડૂતોના કૃષિ સેવા બિલ, 2020 પસાર કરવામાં આવ્યા

સંસદમાં ખેડૂતોના ઉત્પાદનના વેપાર અને વાણિજ્ય (પ્રોત્સાહન અને સુવિધા) બિલ, 2020 તથા કિંમતની ખાતરી પર ખેડૂતો (ઉત્થાન અને તેમના હિતોનું રક્ષણ)ની સમજૂતી અને કૃષિ સેવા બિલ, 2020 પસાર કરવામાં આવ્યા … Read More

ગુજરાતની ભાજપ સરકાર દેશની સુરક્ષા ખાતર ચાઈના સાથેના એમઓયુ રદ્દ કરે: ડૉ.મનીષ દોશી.

કરોડો રૂપિયાનાં કરારો-એમઓયુંની માત્ર જાહેરાતો, જમીન પર કોઈ કામગીરી નહિ ત્યારે ગુજરાતની ભાજપ સરકાર દેશની સુરક્ષા ખાતર ચાઈના સાથેના એમઓયુ રદ્દ કરે: ડૉ.મનીષ દોશી. ચાઇના ભારતના “મેપ(સુરક્ષા)” સાથે રમત રમે … Read More