જામનગર ખાતે (Divyang)“સામાજિક અધિકારિતા શિબિર-દિવ્યાંગો માટે સહાયક સાધન વિતરણ” કાર્યક્રમ યોજાયો

સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોતના અધ્યક્ષ સ્થાને જામનગર ખાતે “સામાજિક અધિકારિતા શિબિર-દિવ્યાંગો (Divyang) માટે સહાયક સાધન વિતરણ” કાર્યક્રમ યોજાયો • સાંસદ પૂનમબેન માડમની સાંસદનિધિ થકી ૨૨૦ દિવ્યાંગો (Divyang) ને … Read More

કોરોનાની મહામારી વચ્ચે રાજકોટના દિવ્યાંગજનોનો દ્રઢ વિશ્વાસ હારશે કોરોના, જીતશે રાજકોટ

લોકોને ભયમૂક્ત રહેવા દિવ્યાંગજનોનો દિવ્ય સંદેશ  રાજકોટ,૨૪ સપ્ટેમ્બર: કોરોનાની મહામારીના સમયમાં રાજકોટમાં કોરોનાનું સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા અથાક પ્રયાસો હાથ ધરાયા છે. તેમ છતાં પણ કોરોનાની આ વિશ્વવ્યાપી મહામારીથી … Read More

ખમભાળિયાં ભાજપ દ્વારા સેવા સપ્તાહ નિમિત્તે દિવયાંગ મંડળ ને નાશમસીન અર્પણ કરાયા

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૧ સપ્ટેમ્બર:વડાપ્રધાન મોદી ના જન્મદિવસની ઉજવણીમાં સેવા સપ્તાહ નિમિતે જામ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા વિકલાંગ દિવયાંગ કલ્યાણકારી મંડળ ને નાશમશીન અને માસ્ક સેનીટાયઝર એલોવીરા સાબુ … Read More