ખમભાળિયાં ભાજપ દ્વારા સેવા સપ્તાહ નિમિત્તે દિવયાંગ મંડળ ને નાશમસીન અર્પણ કરાયા
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૧ સપ્ટેમ્બર:વડાપ્રધાન મોદી ના જન્મદિવસની ઉજવણીમાં સેવા સપ્તાહ નિમિતે જામ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા વિકલાંગ દિવયાંગ કલ્યાણકારી મંડળ ને નાશમશીન અને માસ્ક સેનીટાયઝર એલોવીરા સાબુ નું વિતરણ કરવામાં આવ્યું દિવયાંગ કલ્યાણકારી મંડળ વતી પ્રવીણભાઈ વાઘેલા ને અર્પણ કરવામા આવેલ હતું.
આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર મહામંત્રી જીજ્ઞેશભાઈ પરમાર નગરપાલિકા ઉપપ્રમુખ પી એમ ગઢવી હસમુખભાઈ ધોળકિયા ભાવસિંહ જાડેજા ભીખુભા જેઠવા મયુરભાઈ ધોરીયા મુકેશભાઈ કાનાણી વાશુભાઇ ડોરું જયેશ કંણજારીયા સુરપાલસિંહ ચુડાસમા પ્રતાપભાઈ દતાણી નિકુંજ વ્યાસ માનભા જાડેજા જામભા જાડેજા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
loading…