સયાજી હોસ્પિટલમાં નર્સિંગ માનવ સંપદામાં ૧૨૫ નો વધારો

સયાજી હોસ્પિટલમાં ૯૫ નર્સિંગ સહાયકો જોડાયાં: વધુ ૩૦ જોડાશે: નર્સિંગ માનવ સંપદામાં ૧૨૫ નો વધારો થશે વડોદરા,૨૧ સપ્ટેમ્બર:ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આપદા નિયંત્રણ અને રોગચાળા … Read More

ગોત્રી હોસ્પિટલ ખાતે ૧૨૪ વિદ્યાર્થીઓ નર્સિંગ સહાયક તરીકે જોડાયા

ગોત્રી હોસ્પિટલ ખાતે નર્સિંગના ૧૨૪ વિદ્યાર્થીઓ નર્સિંગ સહાયક તરીકે જોડાયા : ખાસ ફરજ પરના અધિકારીએ તેમને કોરોના વોરિયર તરીકે યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા વડોદરા,૨૧ સપ્ટેમ્બર:વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે શહેર અને … Read More

વિધાનસભા ગૃહમાં શોકદર્શક ઉલ્લેખો

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગૃહના નેતા તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ.પ્રણવ મુખરજી-દિવંગત કોરાના વોરિયર્સ-દિવંગત સભ્યોને પાઠવી શ્રદ્ધાંજલિ વિધાન ગૃહે મૌન પાળી શોકાંજલી આપી ગાંધીનગર,૧૯ સપ્ટેમ્બર:મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ૧૪મી ગુજરાત વિધાનસભાના સાતમાં સત્રના … Read More

જોધપુરની દીકરીઓએ શ્રવણ બની પોતાની માતાની સેવા કરી રહી છે

કળયુગની શ્રવણ બની દીકરીઓ… જોધપુરની સુવિખ્યાત હોસ્પિટલોએ ઓપરેશનનું કહ્યુ…. સિવિલ હોસ્પિટલે દવાથી જ મીનાબહેનને સાજા કરી દીધા…. જોધપુરથી અમદાવાદ લઈ આવી મારી દીકરીઓએ સારવાર કરાવી પીડામાંથી મુક્તિ અપાવી : મીનાબહેન … Read More

જામનગરની કોવિડ હોસ્પિટલ ના સુપરિન્ટેન્ડન્ટ ડો. તિવારી ખુદ કોરોના સંક્રમિત બન્યા

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૧ સપ્ટેમ્બર:જામનગર શહેરમાં કોરોના નો ખોફ દિનપ્રતિદિન વધતો જાય છે, અને કોરોનાની મહામારી મા સારવાર કરી રહેલા કોરોના વોરિયર એવા તબીબો અને પેરામેડિકલ સ્ટાફ પણ … Read More

જામનગરમાં કોરોનાનું સંક્રમણ ઓછું કરવા દવા વિતરણ કરાયું.

કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર દ્વારા સતત ત્રણ દિવસ ઝુંબેશ હાથ ધરાઈ. અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૧ સપ્ટેમ્બર:જીલ્લા વહીવટી તંત્ર તથા કામદાર કોલોની આરોગ્ય કેંન્દ્ર દ્રારા કોરોના સંક્રમણને પહોચી વળવા … Read More

કોઝવે ઉદ્ઘાટન પહેલા જ તણાઈ જતા ભ્રસ્ટાચાર સામે આવ્યો

જામનગરના જોડિયા તાલુકાના રણજીતપર ગામનો કોઝવે ઉદ્ઘાટન પહેલા જ તણાઈ જતા ભ્રસ્ટાચાર સામે આવ્યો આસપાસના ખેડૂતો ની જમીનને નુકસાન થઇ હોવાથી તંત્ર સમક્ષ રજૂઆત: કોઝવેના નબળા કામ અંગે અગાઉ પણ … Read More

ખમભાળિયાં ભાજપ દ્વારા સેવા સપ્તાહ નિમિત્તે દિવયાંગ મંડળ ને નાશમસીન અર્પણ કરાયા

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૧ સપ્ટેમ્બર:વડાપ્રધાન મોદી ના જન્મદિવસની ઉજવણીમાં સેવા સપ્તાહ નિમિતે જામ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા વિકલાંગ દિવયાંગ કલ્યાણકારી મંડળ ને નાશમશીન અને માસ્ક સેનીટાયઝર એલોવીરા સાબુ … Read More

जम्मू कश्मीर को फिर से धरती का स्वर्ग और भारत माता के मुकुट की मणि बनाएँ: राष्ट्रपति कोविन्द

आइए हम सब मिलकर जम्मू कश्मीर को फिर से धरती का स्वर्ग और भारत माता के मुकुट की मणि बनाएँ: राष्ट्रपति कोविन्द राष्ट्रपति रामनाथ कोविन्द ने जम्मू कश्मीर में राष्ट्रीय … Read More

ડાયાબિટીસ, બી.પી,શ્ર્વાસ અને કીડનીની તકલીફો છતાં ૭૨ વર્ષેના સીરીનબેન થયા સ્વસ્થ

રાજકોટની સરકારી હોસ્પિટલમાં કોરોનાની શ્રેષ્ઠ સારવાર  ડાયાબિટીસ, બી.પી,શ્ર્વાસ અને કીડનીની તકલીફો છતાં ૭૨ વર્ષેના સીરીનબેન થયા સ્વસ્થ રાજકોટ, ૨૦ સપ્ટેમ્બર:રાજકોટ જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં કોરોનાની અદ્યતન અને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. … Read More