અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત ના સુધારા વિધેયક માં વિપક્ષ નેતા શ્રીએ તેઓના વિચારો રજૂ કર્યા હતા.

ગુજરાત વિધાનસભા ગૃહમાં અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત ના સુધારા વિધેયક માં વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી એ તેઓના વિચારો રજૂ કર્યા હતા. અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત ના સુધારા વિધેયકમાં સરકારના … Read More

વિધાનસભા ગૃહમાં શોકદર્શક ઉલ્લેખો

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગૃહના નેતા તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ.પ્રણવ મુખરજી-દિવંગત કોરાના વોરિયર્સ-દિવંગત સભ્યોને પાઠવી શ્રદ્ધાંજલિ વિધાન ગૃહે મૌન પાળી શોકાંજલી આપી ગાંધીનગર,૧૯ સપ્ટેમ્બર:મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ૧૪મી ગુજરાત વિધાનસભાના સાતમાં સત્રના … Read More

ગુજરાત વિધાનસભાનું આગામી ચોમાસુ સત્ર તા. ૨૧મી સપ્ટેમ્બરથી મળશે: પ્રદિપસિંહ જાડેજા

પાંચ દિવસના આ ઐતિહાસિક સત્ર દરમિયાન જનહિતને લગતા ૨૪ જેટલા સરકારી વિધેયકો પસાર કરાશે કોરોના કાળમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ‘કોરોના વોરિયર્સ’ને બિરદાવવા માટે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા સરકારી … Read More

संसद का मॉनसून सत्र कल 14 सितम्बर से शुरू होगा

संसद का मॉनसून सत्र -2020 कल 14  सितम्बर से शुरू होगा एक अक्टूबर तक इस सत्र की 18 बैठकों में 47 प्रस्ताव रखे जायेंगे अध्यादेशों के बदले ग्यारह विधेयक पेश … Read More

સંસદનું ચોમાસું સત્ર 2020 આવતીકાલ 14 સપ્ટેમ્બરથી શરૂ થશે

સંસદનું ચોમાસું સત્ર 2020 આવતીકાલ 14 સપ્ટેમ્બરથી શરૂ થશે 1 લી ઓક્ટોબર સુધીની તેની 18 બેઠકો દરમિયાન સત્રમાં 47 બાબતો ઉપર ચર્ચા કરવામાં આવશે; વટહુકમને કાયદામાં રૂપાંતરિત કરવા માટે અગિયાર … Read More