Fight between BJP-TMC MLAs: भाजपा-टीएमसी विधायको में हाथापाई, घायल विधायक को अस्पताल ले जाया गया; देखें वीडियो

हाथापाई के बाद (Fight between BJP-TMC MLAs) शुभेंदु अधिकारी समेत पांच भाजपा विधायकों को विधानसभा से निलंबित कर दिया रिपोर्टः प्रीति साहू बंगाल, 28 मार्च: Fight between BJP-TMC MLAs: सोमवार … Read More

CM Yogi meet Akhilesh yadav: UP विधानसभा मे योगी ने अखिलेश से हाथ मिलाया और पीठ थपथपाई

CM Yogi meet Akhilesh yadav: UP शपथ ग्रहण समारोह: अखिलेश ने योगी का अभिवादन किया, उन्हें गुलदस्ता भी दिया रिपोर्टः प्रीति साहू लखनऊ, 28 मार्च: CM Yogi meet Akhilesh yadav: … Read More

AAP: જામનગર આમ આદમી એ શું કરી મોટી જાહેરાત જાણો…

AAP: વિધાનસભા ની આગામી ચૂંટણીમાં જામનગરની તમામ બેઠકો લડશે આપ અહેવાલ: જગત રાવલ જામનગર, ૦૫ જૂન: AAP: જામનગર આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિસદ યોજવામાં આવી હતી જેમાં પક્ષના સંગઠન … Read More

अब गुजरात में भी लागू हुआ लव जिहाद (love jihad) कानून, पढ़ें पूरी खबर

राज्य सरकार ने लागू किया लव जिहाद (love jihad) कानून गांधीनगर, 01 अप्रैलः अब गुजरात में भी लव जिहाद (love jihad) कानून लागू हो गया है। लंबे समय से विविध … Read More

આત્‍મનિર્ભર સહાય યોજના પેકેજ નહીં પરંતુ પ્રચાર કરવાનું માત્ર પડીકું: પરેશ ધાનાણી

વાયબ્રન્‍ટ મહોત્‍સવના નામે વિદેશીઓને નોંતરું કાઢી અને ગુજરાતનો પાયો ધણધણાવી નાંખનારી ભાજપ સરકાર હવે વૈશ્વિક મહામારીથી પીડિતોને આત્‍મનિર્ભર બનાવવાની સુફીયાણી સલાહ શું કામ આપે છે ? આત્‍મનિર્ભર સહાય યોજના પેકેજ … Read More

ગૃહમાં શ્રેષ્ઠ યોગદાન આપનારા સભ્યોને શ્રેષ્ઠ સભ્ય તરીકે સન્માનવા ની પરંપરા

ગાંધીનગર, ૨૪ સપ્ટેમ્બર: દેશ ની સંસદીય પ્રણાલી માં જન પ્રતિનિધિ તરીકે ગૃહમાં શ્રેષ્ઠ યોગદાન આપનારા સભ્યોને શ્રેષ્ઠ સભ્ય તરીકે લોકસભા, રાજ્યસભા માં સન્માનવા ની પરંપરા છેભારતીય સંસદ ના બંને ગૃહોમાં … Read More

કાયદાઓ હોવા છતાં એનું અસરકારક પાલન કરવામાં સરકાર સદંતર નિષ્‍ફળ નીવડી છે:પરેશ ધાનાણી

પ્રવર્તમાન કાયદાઓ હોવા છતાં એનું અસરકારક પાલન કરવામાં સરકાર સદંતર નિષ્‍ફળ નીવડી છે રાજકીય ઈરાદાઓ પાર પાડવા માટે કાયદો લાવવાની સરકારને જરૂર પડી આજે રાજ્‍યમાં રક્ષકમાં જ કેટલાક ભક્ષક છે … Read More

અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત ના સુધારા વિધેયક માં વિપક્ષ નેતા શ્રીએ તેઓના વિચારો રજૂ કર્યા હતા.

ગુજરાત વિધાનસભા ગૃહમાં અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત ના સુધારા વિધેયક માં વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી એ તેઓના વિચારો રજૂ કર્યા હતા. અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત ના સુધારા વિધેયકમાં સરકારના … Read More

ખેતી, ખેડૂતોને મજબુર અને મજદુર બનાવતા કાયદા લાવતી ભાજપ સરકાર:પરેશ ધાનાણી

ખેતી, ખેડૂતોને મજબુર અને મજદુર બનાવતા કાયદા લાવતી ભાજપ સરકાર ખેતી, ખેડૂતો અને ભારતના આત્‍મા સમાન ગામડાને તોડવા માટે અને ઉદ્યોગગૃહો-ઉદ્યોગપતિઓને મદદ કરવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. ભાજપના … Read More

પદાધિકારીઓ અને ધારાસભ્યના વેતનમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકાર વિધાનસભાના આગામી સત્રમાં વિધેયક લાવશે:પ્રદિપસિંહ જાડેજા

કોરોના મહામારી સંદર્ભે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયપદાધિકારીઓ અને ધારાસભ્યના વેતનમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકાર વિધાનસભાના આગામી સત્રમાં વિધેયક લાવશે:વૈધાનિક રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા • પદાધિકારીઓ અને ધારાસભ્યના વેતનમાં ઘટાડો … Read More