નર્સિંગની પરીક્ષામાં નાપાસ રાહુલ દર્દીઓની સેવામાં અવ્વલ

રાજ્ય સરકારે છેલ્લા વર્ષના વિદ્યાર્થી રાહુલ રાઠોડને કોવીડ સેવામાં જોડવા રસ્તો કરી આપતા પિતાના પગલે કરી રહ્યો છે કોરોનાના દર્દીઓની સારવાર રાજકોટ, ૨૧ સપ્ટેમ્બર: આડોસી પાડોસી અને સગા સંબંધીના એક … Read More

સ્વચ્છ સ્ટેશન, સ્વચ્છ રેલગાડી અને સ્વચ્છ ટ્રેક દિવસ

સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત અમદાવાદ મંડળ પર મનાવામાં આવ્યો સ્વચ્છ સ્ટેશન, સ્વચ્છ રેલગાડી અને સ્વચ્છ ટ્રેક દિવસ અમદાવાદ,૨૧ સપ્ટેમ્બર: તારીખ 16 થી 30 સપ્ટેમ્બર 2020 સુધી મનાવામાં આવી રહેલ   સ્વચ્છતા પખવાડિયા … Read More

હજીરા કાંઠા વિસ્તારના બાળકો મેળવી રહ્યા છે ઓફલાઈન શિક્ષણ

અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત હજીરા કાંઠા વિસ્તારના બાળકો મેળવી રહ્યા છે ઓફલાઈન શિક્ષણ સુરત, ૨૧ સપ્ટેમ્બર: અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત હજીરાકાંઠા વિસ્તારના છેવાડાના આઠ ગામોની ૧૦ સરકારી પ્રાથમિક … Read More

આરાધ્યે પરિવારના સાત સભ્યો કોરોના સામે જંગ જીત્યા

પરિવારના સૌથી નાના ચાર માસના શિવાંશ અને વરિષ્ઠ ૮૩ વર્ષીય દાદી રૂકમણીબેન સામે કોરોનાએ હાર માની સુરત, ૨૧ સપ્ટેમ્બર: કોરોના સામેનાં જંગમાં ગુજરાત દરેક મોરચે અડીખમ લડત લડી રહ્યું છે. … Read More

धनबाद: 300 बेड के कोविड हेल्थ सेंटर का हुआ उद्घाटन

योगा सेंटर, संगीत, लाइब्रेरी, टेलिमेडिसिन की सुविधा है उपलब्ध 9 अस्पताल : कुल बेड की संख्या हुई 1005 रिपोर्ट: शैलेश रावल, धनबाद धनबाद, 21 सितम्बर: सोमवार को पीएमसीएच पीजी ब्लॉक … Read More

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત જામનગરમાં કોરોનાગ્રસ્ત વયસ્ક દર્દીઓ માટે જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત

જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ બની દેશ-રાજ્યની બીજી અને સૌરાષ્ટ્રની પ્રથમ જીરીયાટ્રિક વોર્ડ કાર્યરત કરનાર હોસ્પિટલ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૧ સપ્ટેમ્બર: જામનગરમાં હાલ કોરોના વાયરસનું સંકમણ ખૂબ જ વધ્યું … Read More

સોમાં ની ચૂંટણીમાં સમીર શાહનો પરાજય, પ્રમુખપદે ગોંડલ ના કિશોર વિરડીયા વિજેતા.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૧ સપ્ટેમ્બર: દેશભરમાં તેલ ઉદ્યોગની પ્રતિષ્ઠીત સંસ્થા સૌરાષ્ટ્ર ઓઈલમીલ્સ એસોસીએશન (સોમા)ની ચૂંટણીમાં અપસેટ સર્જાયો છે. બે ટર્મ જેવા સમયથી પ્રમુખપદે રહેલા સમીર શાહ પરાજીત થયા … Read More

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે

સુરેન્દ્રનગર  જિલ્લાના NFSA (NON-NFSA BPLસહિત) રેશનકાર્ડ ધારકોને સંકલન:માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર, ૨૧ સપ્ટેમ્બર:સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સરકારશ્રીની સુચનાનુસાર જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના NFSA (NON-NFSA BPLસહિત) રેશનકાર્ડ ધારકોને માહેઃ-સપ્ટેમ્બર-૨૦૨૦ના માસ માટે ‘‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના‘‘ (PMGKAY) હેઠળ તા.૩૦/૯/૨૦૨૦ … Read More

ખરીફ પાકને વરસાદથી થયેલ નુકસાન સામે રૂ. ૩૭૦૦ કરોડનું સહાય પેકેજ જાહેર

રાજ્યમાં આ વર્ષે ખરીફ પાકને વરસાદથી થયેલ નુકસાન સામે ઉદાર સહાય પેકેજથી પડખે ઉભી રહેતી રાજ્ય સરકાર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ વિધાન ગૃહમાં જાહેર કર્યું રૂ. ૩૭૦૦ કરોડનું સહાય પેકેજ … Read More

વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોને ટેકણ લાકડી અને વોકરનું વિતરણ કરાયું

વડોદરા જિલ્લાના પાંચ વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોને ટેકણ લાકડી અને વોકરનું વિતરણ કરાયું એન.આર.આઇ દાતા બન્યા વૃદ્ધોની ટેકન લાકડી ૨૧ સપ્ટેમ્બર:આણંદ જિલ્લાના ગોકુલ ધામ નાર દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે … Read More