જોધપુરની દીકરીઓએ શ્રવણ બની પોતાની માતાની સેવા કરી રહી છે

કળયુગની શ્રવણ બની દીકરીઓ… જોધપુરની સુવિખ્યાત હોસ્પિટલોએ ઓપરેશનનું કહ્યુ…. સિવિલ હોસ્પિટલે દવાથી જ મીનાબહેનને સાજા કરી દીધા…. જોધપુરથી અમદાવાદ લઈ આવી મારી દીકરીઓએ સારવાર કરાવી પીડામાંથી મુક્તિ અપાવી : મીનાબહેન … Read More