જિલ્લામાં આવેલી ઈન્ડસ્ટ્રીઝોમાં બનતા અકસ્માતોને ધટાડવા માટે ચાર સ્થળોએ મોકડ્રીલ યોજાઈ

સલામતી માસ’ના ભાગરૂપ સુરતઃમંગળવારઃસુરતના હજીરા વિસ્તારમાં આવેલા મહાકાય કંપનીઓ તથા જિલ્લાની અન્ય મોટી ઈન્ડસ્ટ્રીઝોમાં આગ જેવી મોટી ધટનાઓ સમયે તકેદારીના ભાગરૂપે જાગૃતિ કેળવાય તથા અકસ્માતો ઘટાડવાના આશયથી તા.૧૭મી ઓગષ્ટથી ૧૫મી … Read More

અંબાજી મંદિર પાસે, ભાગળ ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર ઉજવણી

કોરોના મહામારીને ધ્યાનમાં લઈ સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને દેશભક્તિસભર માહોલમાં ઉજવણી કરાઈ સુરત:રવિવાર: અંબાજી મંદિર પાસે, ભાગળ ખાતે જાગૃત્ત નાગરિકો દ્વારા સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીને ધ્યાનમાં … Read More

સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ‘મશરૂમની ખેતી-જાગરૂકતા અને તાલીમ’ અંગે વેબિનાર યોજાયો

પ્રગતિશીલ ખેડૂતો-યુવાનો માટે સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ‘મશરૂમની ખેતી-જાગરૂકતા અને તાલીમ’ અંગે વેબિનાર યોજાયો ઈ-માધ્યમથી વેબિનાર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહિત કરી મશરૂમની ખેતીને વ્યવસાય રૂપે અપનાવવા અનુરોધ સુરત:રવિવાર: કોરોના વાયરસના … Read More

રાજય સરકારના સકારાત્મક પગલાઓના પરિણામે કોરોના નિયંત્રણમાં સફળતા મળી રહી છે: ગણપતસિંહ વસાવા

સુરત જિલ્લાકક્ષાના ૭૪મા સ્‍વાતંત્ર્યપર્વની સૂરત શહેર ખાતે ઉજવણી સંપન્નઃ સ્‍વાતંત્ર્યપર્વ પ્રસંગે રાષ્ટ્રની અસ્મિતાના પ્રતિક ત્રિરંગાને સલામી આપતાવન, આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવા રાજય સરકારના સકારાત્મક પગલાઓના પરિણામે કોરોના નિયંત્રણમાં સફળતા મળી રહી છે: ગણપતસિંહ … Read More

સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે સુરતવાસીઓને રૂ.૩૪૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપતાં મુખ્યમંત્રી

મુખ્યમંત્રીના હસ્તે રૂ.૧૭૮.૫૮ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને રૂ.૧૬૧.૪૫ કરોડના વિકાસકામોનું ઈ-માધ્યમથી લોકાર્પણ  કોરોના મહામારીમાં પણ વિકાસયાત્રાને જારી રાખતા વિકાસકામો અવિરત અને સમયબદ્ધ પૂર્ણ થાય છે:    કોરોના સંકટ વચ્ચે પણ વિકાસકાર્યોની … Read More

મુખ્યમંત્રીશ્રી એ સુરત મહાનગર માં વિકાસ કામો,લોકાર્પણ,ભૂમિપૂજન વીડિયો કોન્ફરન્સ દ્વારા ગાંધીનગર થી સંપન્ન કર્યા

ગાંધીનગર,૧૪ ઓગસ્ટ,મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ કોરોના સંક્રમણ વચ્ચે પણ ગુજરાતે વિકાસ કામો ની ગતિ યથાવત જારી રાખી જીતશે ગુજરાત હારશે કોરોના નો મંત્ર જન સહયોગ થી ગુજરાતે સાકાર કર્યું … Read More

તા.૧૪મીએ મુખ્યમંત્રીના હસ્તે સુરત મહાનગરપાલિકાના રૂ.૩૪૦ કરોડના ખાતમુહૂર્ત-લોકાર્પણ થશે

ઈ-માધ્યમથી રૂ.૧૭૮.૫૮ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને રૂ.૧૬૧.૪૫ કરોડના વિકાસકામોનું લોકાર્પણ કોરોના સંકટ વચ્ચે પણ વિકાસકાર્યો અને પ્રજાકીય સુખસુવિધાઓ અટકે નહી એવા ધ્યેય સાથે યોજાશે ઈ-સમારોહ સુરત:ગુરૂવાર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે … Read More

હીરા પર પાસા પાડનારા રત્ન કલાકારોએ પ્લાઝમાં ડોનેટ કરી દાનનું હીર ઝળકાવ્યું

સૂરત શહેરની યુનિક જેમ્સ કંપનીના ૪૧ રત્નકલાકારોએ પ્લાઝમાનું દાન કર્યુંઃ આગામી સમયમાં ૨૫ રત્નકલાકારો પ્લાઝમા ડોનેટ કરશેઃ રત્નકલાકારોએ કર્મભૂમિનું ઋુણ અદા કર્યુઃ કોરોના સંક્રમિત દર્દીઓને પ્લાઝમા મળે તે માટે સુરતના … Read More

સુરતની કોવિડ હોસ્પિટલ રાજ્ય ભરમાં શ્રેષ્ઠ સેવા સાથે કાર્યરત:પૌલિક દેસાઈ

કોરોના કરતાં મોટી મહામારી ઓ સામે આ શહેર ઝઝૂમ્યુ અને બહાર આવ્યું…. હતું સુરત:સોમવાર:-  એક પ્રાથમિક શાળાના શિક્ષકના  નામે આ પ્રદેશની આખી યુનિવર્સિટીનું નામ કરણ થાય એજ સૂરત…મોગલો ને ગમ્યું … Read More

ગંદકીમુક્ત ભારત અભિયાનસુરત જિલ્લાના તમામ ગામોમાંથી ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’ એકત્રિત કરાયું

ગંદકીમુક્ત ભારત અભિયાન’ની ઉજવણી અંતર્ગત સુરત જિલ્લાના તમામ ગામોમાંથી ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’ એકત્રિત કરાયું તા.૦૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ‘ગંદકીમુક્ત ભારત અભિયાન’ની ઉજવણી: જિલ્લા વિકાસ અધિકારીએ ઈ-સભા યોજી અભિયાનની રૂપરેખા … Read More