શહેરમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા ૫૧ રત્નકલાકારોએ રક્તદાન કર્યું

શહેરમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા ૫૧ રત્નકલાકારોએ રક્તદાન કર્યું શહેરમાં બ્લડની અછત જણાતા નીલમાધવ કંપનીએ બ્લડ ડોનેશન કેમ્પ યોજી નિભાવ્યું સામાજિક ઉત્તરદાયિત્વ પ્લાઝમા દાન બાદ રક્તદાનમાં પણ રત્નકલાકારોએ સમાજને નવી … Read More

ડાયમંડ બાદ ટેક્ષટાઈલના કર્મયોગીઓ પણ પ્લાઝમાં દાનમાં આગળ આવ્યા

કડોદરાની ટેક્ષ્ટાઈલ કંપનીના ૨૧ કર્મચારીઓએ પ્લાઝમાં દાનનો કર્યો સંકલ્પઃ છ કર્મચારીઓએ પ્લાઝમા દાન કર્યું સુરતઃ રક્તદાન, દેહદાન, ચક્ષુદાન, માનવ અંગોનું દાન (ઓર્ગન ડોનેશન) અને હવે પ્લાઝમાં દાનમાં પણ સુરતની આગવી … Read More

હીરાઉધોગ મા કામ કરતા વધુ એક રત્નકલાકારે જીવન ટૂંકાવી

સુરત ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતની માંગ:પ્રમુખશ્રી રમેશભાઈ જીલરીયા હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો અત્યારે ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને મોટી સંખ્યા મા રત્નકલાકારો બેરોજગારી અને આર્થિકતંગી ના કારણે આપઘાત … Read More

હીરા પર પાસા પાડનારા રત્ન કલાકારોએ પ્લાઝમાં ડોનેટ કરી દાનનું હીર ઝળકાવ્યું

સૂરત શહેરની યુનિક જેમ્સ કંપનીના ૪૧ રત્નકલાકારોએ પ્લાઝમાનું દાન કર્યુંઃ આગામી સમયમાં ૨૫ રત્નકલાકારો પ્લાઝમા ડોનેટ કરશેઃ રત્નકલાકારોએ કર્મભૂમિનું ઋુણ અદા કર્યુઃ કોરોના સંક્રમિત દર્દીઓને પ્લાઝમા મળે તે માટે સુરતના … Read More

સુરત ખાતે થી રત્નકલાકારો હજારો ની સંખ્યામા હિજરત કરી રહ્યા છે:ડાયમંડ વર્કર યુનિયન

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ના કારણે હીરાઉધોગ બંધ છે જેના કારણે સુરત ખાતે થી રત્નકલાકારો હજારો ની સંખ્યા મા હિજરત કરી રહ્યા છે છેલ્લા પાંચ દિવસ મા ચાર રત્નકલાકારો એ … Read More

હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો માટે આર્થિક પેકેજ ની માંગણી કરવા મા આવી છે:ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત

આજે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત જિલ્લા કલેકટરશ્રી મારફતે આપણા પ્રધાનમંત્રીશ્રી અને આપણા મુખ્યમંત્રીશ્રી ને આવેદનપત્ર પાઠવી ને હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો માટે આર્થિક પેકેજ ની માંગણી કરવા … Read More