અંબાજી (Ambaji) માં પણ મોટા ભાગના તમામ શિવાલયો ખુલ્લા જોવા મળ્યા

Ambaji: શિવભક્તો પણ સોશ્યિલ ડિસ્ટન્સ સાથે શિવજી ના દર્શન કર્યા અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજીઅંબાજી, ૧૧ માર્ચ: Ambaji: કોરોના મહામારીને લઈ વર્ષભરના તહેવારો ફિક્કાજ રહ્યાછે ત્યારે આજે મહા શિવરાત્રને લઈ મોટા … Read More

मुख्यमंत्री विजय रूपाणी (CM Vijay Rupani) यात्राधाम अंबाजी दर्शन के लिए पहुँचे, पढ़ें पूरी खबर

मुख्यमंत्री विजय रूपाणी (CM Vijay Rupani) यात्राधाम अंबाजी दर्शन के लिए पहुँचे, पढ़ें पूरी खबर अंबाजी, 07 मार्चः कोरोना से स्वस्थ होने के बाद मुख्यमंत्री विजय रूपाणी (CM Vijay Rupani) … Read More

મુખ્યમંત્રી વિજય રૂપાણી(CM Vijay Rupani) આજે કેમ પહોંચ્યા માં અંબે ના શરણે. જાણો ખબર …

મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)ને કોરોના પોઝેટીવ આવ્યા બાદ પોતે સ્વસ્થ થયી યાત્રાધામ અંબાજી ની મુલાકાતે પહોંચ્યા અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજીઅંબાજી, ૦૭ માર્ચ: ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી વિજય રૂપાણી … Read More

અંબાજી મંદિર ટ્રસ્ટ ને આજે રૂપિયા 51.54 લાખ ની કિંમત નુ 1100 ગ્રામ સોનાનુ દાન (Gold donation) મળ્યુ

અંબાજી મંદિર ટ્રસ્ટ ને આજે રૂપિયા 51.54 લાખ ની કિંમત નુ 1100 ગ્રામ સોનાનુ દાન (Gold donation) મળ્યુ અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજીઅંબાજી, ૦૪માર્ચ: સુપ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજી એ (Gold donation) લાખ્ખો … Read More

અંબાજી ગબ્બર ( Ambaji Gabbar) તળેટી માં યોજાઈ હતી પાલખી યાત્રા ….. 2005 થી સતત દરવર્ષે નીકળે છે આ યાત્રા

અંબાજી ગબ્બર (Ambaji gabbar) કે જ્યાં 51 શક્તિ પીઠ મંદિરો બનતા પરિક્રમા માર્ગ સરળ બન્યો હતો છેલ્લા ઘણા સમયથી અંબાજી મંદિર કોરોના ના કારણે બંદ રાખવા માં આવ્યું હતું અહેવાલ: … Read More

નિયુક્ત રાજ્યસભા ના બિન હરીફ સાંસદ બનેલા દિનેશ અનાવાડીયા (Dinesh Anawadia) આજે અંબાજી ની મુલાકાતે

નિયુક્ત રાજ્યસભા ના બિન હરીફ સાંસદ બનેલા દિનેશ અનાવાડીયા Dinesh Anawadia આજે અંબાજી ની મુલાકાતે પહોંચ્યા….. કોંગ્રેસ એ હવે મેદાન છોડી દીધું છે અને જેને લઈ મારી સામે પણ ફોર્મ … Read More

અંબાજી માં ખોડીયાર જ્યંતી (Khodiyar Jayanti) ની ઉજવણી કરાઈ, શોભાયાત્રા, ભજન સંધ્યા નિશુલ્ક સમુહ ભોજન જેવા કાર્યક્રમો મોકુફ રખાયા….

યાત્રાધામ અંબાજી ખાતે ખોડીયાર નવયુક્ત મંડળ દ્વારા આજે ખોડીયાર જ્યંતી ની (Khodiyar Jayanti) ઉજવણી કોરોના ની ગાઈડ લાઈન પ્રમાણે ઉજવવામાં આવી હતી અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજીઅંબાજી, ૨૦ ફેબ્રુઆરી: (Khodiyar Jayanti) … Read More

Kuberdham: યાત્રાધામ કુબેર ભંડારીના દરવાજા પણ આજ થી અમાસના દર્શન સાથે શ્રધ્ધાંળુઓ માટે ખૂલી ગયા

ગુજરાત નુ સુપ્રસિદ્ધ યાત્રાધામ (Kuberdham) કુબેર ભંડારીના દરવાજા પણ આજે અમાસના દર્શન સાથે યાત્રીકો માટે ખૂલી ગયા છે અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજીઅંબાજી, ૧૧ ફેબ્રુઆરી: Kuberdham: હવે સમગ્ર ગુજરાતભરમાં કોરોના નુ … Read More

અંબાજી મંદિર(Ambaji Temple) માં બ્રાહ્નણો દ્વારા પાવડી પૂજા વિધી કરાતી હોય છે જે છેલ્લા 11 માસ થી બંદ હતી તે હવે ફરી શરુ કરી દેવા માં આવી

Ambaji temple: કોરોના ની મહામારી ના પગલે છેલ્લા 11 માસ થી બ્રાહ્નણો દ્વારા થતી પાવડી પૂજા બંધ કરી દેવા માં આવી હતી અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજીઅંબાજી, ૧૦ ફેબ્રુઆરી: યાત્રાધામ અંબાજી … Read More

સાયકલ ચલાવો પર્યાવરણ બચાવો ના સંદેશા સાથે ગાંધીનગર થી અંબાજી ની સાયકલ યાત્રા પૂર્ણ કરી

ભાદરવી પુનમીયા સેવા સંઘ ટ્રસ્ટ ના આગ્રણીઓ સાયકલ ચલાવો પર્યાવરણ બચાવો ના સંદેશા સાથે ગાંધીનગર થી અંબાજી ની સાયકલ યાત્રા પૂર્ણ કરી અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજીઅંબાજી, ૨૭ જાન્યુઆરી: અંબાજી માં … Read More