અંબાજી બ્રેકીંગ: અંબાજીમા માં અંબાનો પ્રાગટ્યોત્સવ નહીં ઉજવાય

પોષી પુનમે જગત જનની માં અંબાનો પ્રાગટ્યોત્વ તરીકે મનાવવામાં આવે છે 28 જાન્યુઆરી એ પોષી પુનમ અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજીઅંબાજી, ૨૩ જાન્યુઆરી: મહાશક્તિ યજ્ઞમાં માત્ર 40 યજમાનોની પૂજા વિધિ અને … Read More

અંબાજી બ્રેકીંગ. . અંબાજી મા ધુમ્મસ ભર્યુ વાતાવરણ

અંબાજી મા ધુમ્મસ ભર્યુ વાતાવરણ અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજીઅંબાજી, ૧૦ જાન્યુઆરી: અંબાજી ને જોડતા તમામ હાઈ વે માર્ગો ઉપર ભારે ધુમ્મસ. .ધુમ્મસ ના કારણે વાહનો એ સવારે પ઼ણ લાઈટો ચાલુ … Read More

અંબાજી બ્રેકીંગ…મુખ્ય મંત્રી વિજય રૂપાણીના ધર્મ પત્ની પોતાનાં પુત્ર સાથે અંબાજી મંદિરમાં પહોંચ્યા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૨૯ ડિસેમ્બર: મુખ્ય મંત્રી વિજય રૂપાણી ના ધર્મ પત્ની પોતાનાં પુત્ર સાથે અંબાજી આવ્યાં. અંજલીબેન રૂપાણી પોતાના પરિવાર સાથે મા અંબાના ધામમાં પહોંચ્યાં.પોતાના પુત્ર ઋષભ … Read More

મુખ્યમંત્રીશ્રી એ નૂતન વર્ષમાં અંબાજી માતાજીના ભક્તિ ભાવ પૂર્વક દર્શન કરી શિશ ઝુકાવ્યું

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિક્રમ સંવત ના નૂતન વર્ષમાં અંબાજી માતાજીના ભક્તિ ભાવ પૂર્વક દર્શન કરી શિશ ઝુકાવ્યું રાજ્ય અને દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી અંબાજી, … Read More

જાણો અંબાજી મંદિરનો બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનનો સમય

અંબાજી મંદિર દિવાલી ના તહેવારો માં પણ ખુલ્લુ રહેશે..જે અન્નકુટ ધરાવાવનુ છેલ્લા આઢ માસ થી બંધ છે તે પણ બેસતાવર્ષ નાં દિવસે અન્નકુટ સહીત વિશેષ આરતી નો આયોજન અહેવાલ: ક્રિષ્ના … Read More

અંબાજી ટ્રસ્ટ માનસરોવર કુંડ ખાતે સમી એટલે કે ખીજડી ના વ્રુક્ષ નુ પુજન કરવામાં આવ્યુ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૨૬ ઓક્ટોબર: યાત્રાધામ અંબાજી માં આજે દશેરા નિમીત ના રાવણ દહન તેમજ શોભાયાત્રા ના કાર્યક્રમો મુલત્વી રાખવામાં આવ્યા હતા જોકે વર્ષ પરંપરા અનુસાર કરાતી ધાર્મીક … Read More

અંબાજી ખાતે નવરાત્રિ પ્રસંગે ૨.૫૦ લાખથી વધુ માઇભક્તોએ માતાજીના દર્શન કર્યા

અંબાજી ખાતે નવરાત્રિ પ્રસંગે ૨.૫૦ લાખથી વધુ માઇભક્તોએ માતાજીના દર્શન કર્યા…….૧૦૪૩ યાત્રિકોએ વ્યસનમુક્ત થવા સંકલ્પ લીધા અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૨૬ ઓક્ટોબર: પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે શારદીય નવરાત્રિની આનંદ, … Read More

અંબાજી મંદિર નવરાત્રી દરમિયાન રાત્રી 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે

અંબાજી મંદિર માં દર્શન ના સમય માં કરાયો વધારો નવરાત્રી દરમિયાન રાત્રી 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૧૯ ઓક્ટોબર: અંબાજી માં યાત્રીકોની ભીડ ના સમાચાર … Read More

અંબાજી મંદિર ના ચાચરચોક માં 1008 દીવડા પ્રગટાવી 1008 દીવડા નો ગરબો કોરાવ્યો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૧૮ ઓક્ટોબર: નવરાત્રી ના પ્રથમ નોરતે કોરોના ની મહામારી ના કારણે રાજ્યભર ના મંદિરો માં તેમજ પાર્ટીપ્લોટો ખેલૈયા વગર સુમસામ જોવા મળી રહ્યા છે પણ … Read More

અંબાજી મંદિરે દર્શન કરવા જતાં શ્રદ્ધાળુઓ સોશ્યિલ ડિસ્ટન્સ મામલે ભાન ભૂલ્યા

અંબાજી મંદિરે દર્શન કરવા જતાં શ્રદ્ધાળુઓ સોશ્યિલ ડિસ્ટન્સ મામલે ભાન ભૂલ્યા હતા ને કોરોના નો ડર જ ન હોય તે રીતે સોશ્યિલ ડિસ્ટન્સ માં ધજાગરા ઉડાવ્યા અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી … Read More