અંબાજી બ્રેકીંગ: અંબાજીમા માં અંબાનો પ્રાગટ્યોત્સવ નહીં ઉજવાય
પોષી પુનમે જગત જનની માં અંબાનો પ્રાગટ્યોત્વ તરીકે મનાવવામાં આવે છે
28 જાન્યુઆરી એ પોષી પુનમ
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૨૩ જાન્યુઆરી: મહાશક્તિ યજ્ઞમાં માત્ર 40 યજમાનોની પૂજા વિધિ અને તે પણ કોરોનાની ગાઈડ લાઈન મુજબ કરવામાં આવશે . માતાજીનો પ્રાગટ્યોત્સવ ભીડ એકઠી થવાને કારણે સાદગીથી ઉજવાશે. માતાજીની શોભાયાત્રા , નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા , સુખડી વિતરણ , સાંસ્કૃતિક કાર્યક્રમ પણ મોકૂફ રખાયા. શ્રદ્ધાળુઓ માંટે અંબાજી મંદિરમાં દર્શન ખુલ્લા રહેશે.
આ પણ વાંચો…ચોંકાવનારો કિસ્સો: ખોટા કાગળ બનાવી પત્ની છૂટાછેડા લઈ બીજાને પરણી