અંબાજી ટ્રસ્ટ માનસરોવર કુંડ ખાતે સમી એટલે કે ખીજડી ના વ્રુક્ષ નુ પુજન કરવામાં આવ્યુ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૨૬ ઓક્ટોબર: યાત્રાધામ અંબાજી માં આજે દશેરા નિમીત ના રાવણ દહન તેમજ શોભાયાત્રા ના કાર્યક્રમો મુલત્વી રાખવામાં આવ્યા હતા જોકે વર્ષ પરંપરા અનુસાર કરાતી ધાર્મીક … Read More