ગુરુપૂર્ણિમા પર અંબાજી માતાજી નું મંદિર દર્શન માટે ખુલ્લું રાખવામાં આવ્યું જોકે આજે મંગળા આરતી માં કોઈને પ્રવેશ અપાયો ન હતો

અંબાજી, ૦૩ જુલાઈ ૨૦૨૦ આજે ગુરુપૂર્ણિમા છે ને હાલ કોરોના ની મહામારી ને લઈ મંદિરો માં વધુ ભીડ ન થાય અને કોરોના નો સંક્રમણ ન ફેલાય તેને લઈ રાજ્યો માં … Read More

અયોધ્યા રામમંદિર ના નિર્માણ માટે અંબાજી થી પવિત્ર જળ અને રજ ( માટી) ભરી ચાર કળશ મોકલવા માં આવ્યા

અંબાજી,૦૧ જુલાઈ ૨૦૨૦ અયોધ્યા રામમંદિર બનાવવા ની ગતિવિધિ તેજ બની રહી છે ત્યારે રામમંદિર ના નિર્માણ માટે વિવિધ પવિત્ર અને ધાર્મિક સ્થાનો થી પવિત્ર જળ અને પવિત્ર ભૂમિ ની રજ … Read More