મા આદ્યશક્તિની આરાધનાના પર્વના અવસરે અંબાજી મંદિરના અદભુત નજારાની એક ઝલક.

અંબાજી, ૧૭ ઓક્ટોબર: મા આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રી અવસરે લાખો શ્રદ્ધાળુઓના આસ્થાકેન્દ્ર ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરને રોશનીથી સજાવવામાં આવ્યું છે. આ અદભુત નજારાની એક ઝલક.

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ દરમિયાન વ્યસનમુક્તિ અભિયાન હાથ ધરાયુ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૧૭ ઓક્ટોબર: નવરાત્રિ દરમિયાન સમગ્ર દેશમાં અને વિદેશોમાં પણ કરોડો માઈભક્તો ભક્તિભાવપૂર્વક માતાજીની આરાધના, ઉપસના, દર્શન અને પૂજા-અર્ચના સરુ કરી છે ત્યારે જગતજનની આધ્યશક્તિ મા … Read More

શક્તિપીઠ પાવાગઢ અને માતાનો મઢ ના મંદિરો બંધ હોવાથી અંબાજી માં યાત્રિકો ની ભીડ

અંબાજી માં નવરાત્રી નુ ઘટ્ટ સ્થાપન કરી જવારા વાવવા માં આવ્યા,… શક્તિપીઠ પાવાગઢ અને માતાનો મઢ ના મંદિરો બંધ હોવાથી અંબાજી માં યાત્રિકો ની ભીડ અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, … Read More

અંબાજી ખાતે ચાલુ વર્ષે નવરાત્રી ગરબા મહોત્સવ નહી મનાવાય પણ મંદિર ચાલુ રહેશે

દર્શન આરતી ના સમય માં ફેરફાર અંબાજી ખાતે ચાલુ વર્ષે નવરાત્રી ગરબા મહોત્સવ નહી મનાવાય. પણ મંદિર ચાલુ રહેશે જેથી શ્રધ્ધાળુઓ નવરાત્રી ના દિવસો માં માતાજી ના દર્શન નો લાભ … Read More

અંબાજી મંદિર માં રાજકોટના એક માઈભક્ત દ્વારા સવા કિલો સોનું માતાજી ને ભેટ માં ધર્યુ

અંબાજી મંદિર માં રાજકોટના એક માઈભક્ત દ્વારા સવા કિલો સોનું માતાજી ને ભેટ માં ધર્યુ સોનુ રૂ. 68.20 લાખની કિંમત નુ અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૦૨ ઓક્ટોબર: હાલમાં સુપ્રસિદ્ધ … Read More

તીર્થસ્થળ અંબાજી માં ઓથોરિટી શાસન નુ બીલ ચાલુ વિધાનસભા મા મંજુર કરાનાર છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી,૧૯ સપ્ટેમ્બર:અંબાજી ધામએ કરોડો શ્રદ્ધાળુંઓ ની આસ્થા નું કેન્દ્ર છે ત્યારે અંબાજી નું વધુ વિકાસ થાય ને વધુ સુવિધા સભર બને તે માટે હવે અંબાજી ને … Read More

રાજ્ય પોલીસ મહાનિર્દેશક માં અંબા ના દર્શને અંબાજી પહોંચ્યા

રાજ્ય પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા ડીજીપી બન્યા બાદ સૌપ્રથમ વખત માં અંબા ના દર્શને અંબાજી પહોંચ્યા અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, 11 સપ્ટેમ્બર:ગુજરાત રાજ્ય પોલીસ મહાનિર્દેશક એટલેકે ડીજીપી આશિષ ભાટિયા … Read More

અંબાજી માં માતાજી ના ભક્ત દ્વારા હીરા જડિત સોના નું છત્ર ભેટ કરાયું

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, 10 સપ્ટેમ્બર:યાત્રાધામ અંબાજી માં આજે માતાજી ના ભક્ત દ્વારા હીરા જડીત સોના નું છત્ર ભેટ કરાયું છે મધ્યપ્રદેશ માં ઇન્દોર ના મોહનખેડા તીર્થ ના ભક્તો … Read More

અંબાજી માં ભાદરવી પુનમ નો મેળો રદ્દ થવા છતા વર્ષ પરંપરાગત રીતે થતી મંદિર પ્રક્ષાલન વીધી કરવામાં આવી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, 06 સપ્ટેમ્બર: યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમ નો મેળો રદ્દ થવા છતા વર્ષ પરંપરાગત રીતે થતી અંબાજી મંદિર માં 1.30 કલાકે શરૂ થયેલી પ્રક્ષાલનવીધી પુર્ણ … Read More

કોંગ્રેસ સમિતિ ના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા આજે યાત્રાધામ અંબાજી ની મુલાકાતે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, 05 સપ્ટેમ્બર:ગુજરાત કોંગ્રેસ સમિતિ ના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા આજે બનાસકાંઠા ની મુલાકાત દરમિયાન સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ની મુલાકાત લીધી હતી જ્યાં તેમને અંબાજી મંદિર … Read More