અંબાજી મંદિર(Ambaji Temple) માં બ્રાહ્નણો દ્વારા પાવડી પૂજા વિધી કરાતી હોય છે જે છેલ્લા 11 માસ થી બંદ હતી તે હવે ફરી શરુ કરી દેવા માં આવી

Ambaji temple: કોરોના ની મહામારી ના પગલે છેલ્લા 11 માસ થી બ્રાહ્નણો દ્વારા થતી પાવડી પૂજા બંધ કરી દેવા માં આવી હતી અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજીઅંબાજી, ૧૦ ફેબ્રુઆરી: યાત્રાધામ અંબાજી … Read More