શક્તિપીઠ પાવાગઢ અને માતાનો મઢ ના મંદિરો બંધ હોવાથી અંબાજી માં યાત્રિકો ની ભીડ

અંબાજી માં નવરાત્રી નુ ઘટ્ટ સ્થાપન કરી જવારા વાવવા માં આવ્યા,… શક્તિપીઠ પાવાગઢ અને માતાનો મઢ ના મંદિરો બંધ હોવાથી અંબાજી માં યાત્રિકો ની ભીડ અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, … Read More

નવરાત્રીમાં સોસાયટીના પ્રીમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે પોલીસ મંજૂરીની આવશ્યકતા નહિ

અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ ગાંધીનગર, ૧૬ ઓક્ટોબર: રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે નવરાત્રી દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહિશોએ તેમના આવા સ્થળ કે પ્રીમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે પોલીસની કોઇપણ મંજૂરી … Read More

શ્રી સોમનાથ મંદિરના લાઈટ એન્ડ સાઉન્ડ શો ૧૫ ઓકટોબરથી યાત્રિકો માટે શરૂ કરવામાં આવશે

શ્રી સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો૧૫ ઓકટોબરથી યાત્રિકો માટે શરૂ કરવામાં આવશે. સોમનાથ, ૧૩ ઓક્ટોબર: સરકારશ્રીની અનલોક ૦૫ ની ગાઈડલાઈન મુજબ ૧૫ ઓકટોબરથી શ્રી સોમનાથ મંદિરના દર્શનનો … Read More

અંબાજી ખાતે ચાલુ વર્ષે નવરાત્રી ગરબા મહોત્સવ નહી મનાવાય પણ મંદિર ચાલુ રહેશે

દર્શન આરતી ના સમય માં ફેરફાર અંબાજી ખાતે ચાલુ વર્ષે નવરાત્રી ગરબા મહોત્સવ નહી મનાવાય. પણ મંદિર ચાલુ રહેશે જેથી શ્રધ્ધાળુઓ નવરાત્રી ના દિવસો માં માતાજી ના દર્શન નો લાભ … Read More

અંબાજી મંદિર માં રાજકોટના એક માઈભક્ત દ્વારા સવા કિલો સોનું માતાજી ને ભેટ માં ધર્યુ

અંબાજી મંદિર માં રાજકોટના એક માઈભક્ત દ્વારા સવા કિલો સોનું માતાજી ને ભેટ માં ધર્યુ સોનુ રૂ. 68.20 લાખની કિંમત નુ અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૦૨ ઓક્ટોબર: હાલમાં સુપ્રસિદ્ધ … Read More

તીર્થસ્થળ અંબાજી માં ઓથોરિટી શાસન નુ બીલ ચાલુ વિધાનસભા મા મંજુર કરાનાર છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી,૧૯ સપ્ટેમ્બર:અંબાજી ધામએ કરોડો શ્રદ્ધાળુંઓ ની આસ્થા નું કેન્દ્ર છે ત્યારે અંબાજી નું વધુ વિકાસ થાય ને વધુ સુવિધા સભર બને તે માટે હવે અંબાજી ને … Read More

રાજ્ય પોલીસ મહાનિર્દેશક માં અંબા ના દર્શને અંબાજી પહોંચ્યા

રાજ્ય પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા ડીજીપી બન્યા બાદ સૌપ્રથમ વખત માં અંબા ના દર્શને અંબાજી પહોંચ્યા અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, 11 સપ્ટેમ્બર:ગુજરાત રાજ્ય પોલીસ મહાનિર્દેશક એટલેકે ડીજીપી આશિષ ભાટિયા … Read More

અંબાજી માં માતાજી ના ભક્ત દ્વારા હીરા જડિત સોના નું છત્ર ભેટ કરાયું

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, 10 સપ્ટેમ્બર:યાત્રાધામ અંબાજી માં આજે માતાજી ના ભક્ત દ્વારા હીરા જડીત સોના નું છત્ર ભેટ કરાયું છે મધ્યપ્રદેશ માં ઇન્દોર ના મોહનખેડા તીર્થ ના ભક્તો … Read More

प्रधानमंत्री ने केदारनाथ धाम में चल रहे विकास कार्य की समीक्षा की

09 SEP 2020 by PIB Delhi प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने आज केदारनाथ धाम में चल रहे विकास कार्य की समीक्षा की। समीक्षा में केदारनाथ में बुनियादी ढाँचे को बढ़ावा … Read More

અંબાજી માં ભાદરવી પુનમ નો મેળો રદ્દ થવા છતા વર્ષ પરંપરાગત રીતે થતી મંદિર પ્રક્ષાલન વીધી કરવામાં આવી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, 06 સપ્ટેમ્બર: યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમ નો મેળો રદ્દ થવા છતા વર્ષ પરંપરાગત રીતે થતી અંબાજી મંદિર માં 1.30 કલાકે શરૂ થયેલી પ્રક્ષાલનવીધી પુર્ણ … Read More