શ્રી સોમનાથ મંદિરના લાઈટ એન્ડ સાઉન્ડ શો ૧૫ ઓકટોબરથી યાત્રિકો માટે શરૂ કરવામાં આવશે

શ્રી સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો૧૫ ઓકટોબરથી યાત્રિકો માટે શરૂ કરવામાં આવશે. સોમનાથ, ૧૩ ઓક્ટોબર: સરકારશ્રીની અનલોક ૦૫ ની ગાઈડલાઈન મુજબ ૧૫ ઓકટોબરથી શ્રી સોમનાથ મંદિરના દર્શનનો … Read More