Somnath Light sound scaled

શ્રી સોમનાથ મંદિરના લાઈટ એન્ડ સાઉન્ડ શો ૧૫ ઓકટોબરથી યાત્રિકો માટે શરૂ કરવામાં આવશે

Somnath Light sound

શ્રી સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો
૧૫ ઓકટોબરથી યાત્રિકો માટે શરૂ કરવામાં આવશે.

સોમનાથ, ૧૩ ઓક્ટોબર: સરકારશ્રીની અનલોક ૦૫ ની ગાઈડલાઈન મુજબ ૧૫ ઓકટોબરથી શ્રી સોમનાથ મંદિરના દર્શનનો સમય સવારે ૦૭ઃ૩૦ થી ૧૧:૩૦, બપોરે ૧૨:૩૦ થી ૦૬:૩૦, અને સાંજે ૦૭:૩૦ થી ૧૦:૦૦ સુધી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે.

યાત્રિકાને સવાર, બપોર અને સાંજની આરતીમાં પ્રવેશ આપવામાં નહીં આવે.

વિશેષમાં સોમનાથ મંદિરના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો સરકારશ્રીની અનલોક – ૦૫ ની ગાઈડલાઈનના ચુસ્ત અમલ સાથે ૧૫ ઓકટોબરથી શરૂ કરવામાં આવશે.

Advertisement

અહેવાલ: જનરલ મેનેજર, શ્રી સોમનાથ ટ્રસ્ટ

Reporter Banner FINAL 1