અંબાજી માં ભાદરવી પુનમ નો મેળો રદ્દ થવા છતા વર્ષ પરંપરાગત રીતે થતી મંદિર પ્રક્ષાલન વીધી કરવામાં આવી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, 06 સપ્ટેમ્બર: યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમ નો મેળો રદ્દ થવા છતા વર્ષ પરંપરાગત રીતે થતી અંબાજી મંદિર માં 1.30 કલાકે શરૂ થયેલી પ્રક્ષાલનવીધી પુર્ણ … Read More

અંબાજી મંદિર ના દ્વાર ખુલતા સી આર પાટીલે સૌ પ્રથમ નિજ મંદિરમા માં અંબા ના દર્શને પહોંચ્યા

અહેવાલ:ક્રિષ્ના અગ્રવાલ, અંબાજી અંબાજી,02 સપ્ટેમ્બર:ભારતીય જનતા પાર્ટી ના નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આજે સૌ પ્રથમ વખત યાત્રાધામ અંબાજી ની મુલાકાત કરી હતી અને આજ થી જ ફરી માં … Read More

અંબાજી ચાર દિવસમાં 25 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓએ મંદિર ગોખના દર્શનનો લાભ લીધો

અંબાજી મંદિરે કરેલી online darshan વ્યવસ્થામાં ચાર દિવસમાં 25 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓએ મંદિર ગોખના દર્શનનો લાભ લીધો રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી 30 ઓગસ્ટ:અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું આજે ચોથો દિવસ છે … Read More

અંબાજી ના બજારો ને મુખ્ય માર્ગો સુમસામ બન્યા

અંબાજી ના બજારો જ્યાં લાલ ધજા પતાકા સાથે લાખો શ્રદ્ધાળુઓ જય અંબે ના જયઘોસ કરતા મળતા હતા તે અંબાજી ના બજારો ને મુખ્ય માર્ગો સુમસામ બન્યા રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી,29 … Read More

અંબાજી મંદિર પરિષરમાં સંસારના કલ્યાણ અર્થે સહસ્ત્રચંડી યજ્ઞનો પ્રારંભ કરાવ્યો

અંબાજી મંદિર પરિષર માં જ કોરોના ની મહામારી ના નાશ માટે તેમજ વિસ્વ કલ્યાણ અર્થે સહસ્ત્રચંડી યજ્ઞ નો પ્રારંભ કરાવ્યો… ત્રીજી તારીખે મંદિર ખુલવાની સાથે માતાજી નો પ્રસાદ અને ભોજનાલય … Read More

અંબાજી મંદિર આજ થી દર્શનાર્થીઓ માટે 12 દિવસ બંધ રહશે

અંબાજી મંદિર પણ બાર દિવસ માટે બંધ , દર્શનાર્થીઓ માટે આજ થી મંદિરના દ્વાર બંધ કરી દેવાયા…. દર્શનાર્થીઓ રોડ ઉપર ઊભા રહી માતાજીના દર્શન કરતા નજરે પડ્યા રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા … Read More

અંબાજીમાં ભક્તો માત્ર સવા ફુટના માટી ના ગણપતીજી ની મંગલ મુર્તી બેસાડી સ્થાપના કરી

અંબાજી 22 ઓગસ્ટ:હાલ તબક્કે કોરોનાની મહામારી ના કારણે મોટાભાગના તમામ તહેવારો ઉપર કોરોના નું ગ્રહણ સાબિત થઇ રહ્યું છે એક પછી એક તહેવારો સાવ ફિક્કા પસાર થઈ રહ્યા છે લોકો … Read More

આજે સામશ્રાવણીના પવિત્ર દિવસે વ્હાલાં ઘનશ્યામ મહારાજ અને સંતોએ નવી જનોઈ ધારણ કરી.

૨૧ ઓગસ્ટ:આજે સામશ્રાવણીના પવિત્ર દિવસે વ્હાલાં ઘનશ્યામ મહારાજ અને સંતોએ નવી જનોઈ ધારણ કરી.

અંબાજી આવતા 1400 જેટલા નેંધાયેલા સંઘો ને માતાજી ની ધજા મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરાયું

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી 21 ઓગસ્ટ:યાત્રાધામ અંબાજી માં ભરાતા ભાદરવી પુનમ ના મેળા ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે અને કોરોના ની મહામારી નુ સંક્રમણ વધુ ન ફેલાય … Read More

અંબાજી મંદિર પરીસર બોલ માડી અંબે જય જય અંબે ના નાદ વગર સુનુ લાગશે

દયાત્રીઓ નો ભરાતો સૌથી મોટો મેળો…. મેળાં ને લાગ્યુ છે કોરોનાં નું ગ્રહણ……. અંબાજી માં ભાદરવી નો મેળો નહીં ભરાંય અને મંદિર પણ બંધ રહેતા વેપારી ઓમાં નારાજગી સાથે ખુશીની … Read More