દેવ દિવાળી ના દિવસે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યા

કુમકુમ મંદિર દ્વારા દેવ દિવાળી ના દિવસે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યા.કોરોનાવાયરસ ની મહામારી માંથી સૌની મુક્તિ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી અમદાવાદ, ૩૦ નવેમ્બર: શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ … Read More

જુઓ.. નીલકંઠ ધામ પોઈચા શાકોત્સવનો અદભુત દૃશ્ય

રાજપીપલા, ૩૦ નવેમ્બર: શિયાણાના મૌસમમાં મંદિરોમાં શાકોત્સવનો આયોજન થતો હોય છેઆ જ પરંપરામાં નીલકંઠ ધામ પોઈચા સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવનું આયોજન કરાયું હતું જેમાં શાકભાજી, ફળ તથા ફૂલ ભગવાનને અર્પણ કરવામાં … Read More

जानिये देवउठनी एकादशी की महीमा, व्रत और विधि

अहमदाबाद, 25 नवम्बर: कार्तिक मास में आने वाली शुक्ल पक्ष की एकादशी को देवोत्थान देवउठनी या प्रबोधिनी एकादशी कहा जाता है। यह एकादशी दीपावली के बाद आती है। आपाद शुक्त … Read More

સુરત ગુરુકુલના સંતોએ સમુહ આરતીનો લાભ લીધો.

સુરત, ૨૫ નવેમ્બર: સદ્. શ્રી મુક્તાનંદ સ્વામી રચિત જય સદ્ ગુરુ આરતીને 218 વર્ષ પૂર્ણ થતાં સુરત ગુરુકુલના સંતોએ સમુહ આરતીનો લાભ લીધો.

11 करोड़ परिवारों से मदद ली जाएगी राम मंदिर निर्माण के लिए

अयोध्या, 25 नवम्बर: रामलला के मंदिर निर्माण के लिए धन संग्रह को लेकर रामजन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट की तैयारियां चत रही है विहिप के केन्द्रीय मार्ग दर्शक मंडल की बैठक … Read More

धनबाद जलाराम मंदिर में कोरोना गाइडलाइन का पालन करते हुए जन्म जयंती मनाई गयी

रिपोर्ट: दीपेश याग्निक, धनबाद धनबाद, 22 नवम्बर: शास्त्रीनगर स्थित जलाराम बापा मंदिर मे बापा की 221 वी जयंती कोरोना को देखते हुए शादगी पूर्ण तरीके से मनाई गई। मंदिर के … Read More

હિમાચલ પ્રદેશના સંકટ મોચન મંદિર

સંકટ મોચન મંદિર એ હિમાચલ પ્રદેશના કાલકા-શીમલા હાઇવે પર સ્થિત છે. તે હિમાચલ અને શિમલાનું સૌથી પ્રખ્યાત મંદિરોમાંનું એક છે. આ મંદિર ભગવાન હનુમાનને સમર્પિત છે.  હજારો લોકો દર્શન કરવા … Read More

શ્રી નીલકંઠધામ પોઈચા ખાતે નિલકંઠ વર્ણી ભગવાન નો અભિષેક ૨૫૧ કિલો મધથી કરાયું.

પોઈચા, ૧૯ નવેમ્બર: શ્રી નીલકંઠધામ પોઈચા ખાતે નિલકંઠ વર્ણી ભગવાન નો અભિષેક ૨૫૧ કિલો મધથી કરાયું. શ્રી નીલકંઠ પ્રભુના આ કલ્યાણ મહોત્સવના વિવિધ ભક્તિમય આયોજનમાં ભાગ લેતા સંતો તથા હરિભક્તો … Read More

કોરોનાનું સંક્રમણ વધતા શાહીબાગ સ્વામિનારાયણ મંદિર BAPS મંદિરનો નિર્ણય….

અમદાવાદ, ૧૯ નવેમ્બર: કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાહીબાગ સ્વામિનારાયણ મંદિર અને શહેરના તમામ સંસ્કારધામ તા. 30/11, સોમવાર સુધી દર્શનાર્થે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો….ત્યારબાદ સમય સંજોગોને ધ્યાનમાં રાખી જાહેરાત … Read More