જામનગરના જાડેજા પરિવાર દ્વારા સોમનાથ મહાદેવને પાઘ ચડાવાઇ

શ્રાવણમાસના પ્રથમ સોમવારે સોમનાથ દાદાને ખાસ તૈયાર કરાયેલ પાઘ જામનગરથી તૈયાર કરી અર્પણ કરવામાં આવ્યો રિપોર્ટ: જગત રાવલ, જામનગરજામનગર અને સોમનાથ મહાદેવ મંદિરનો સબંધ ખૂબ જ જુનો છે સોમનાથ મંદિરના … Read More

શ્રી સોમનાથ મહાદેવને આજરોજ ઋષી દર્શન શૃંગાર કરવામાં આવેલ હતો.

સોમનાથ, ૨૫ જુલાઈ ૨૦૨૦ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના અદભુત દર્શન શ્રાવણના પાંચમા દિવસના શૃંગાર