મંદિરનું પુનઃનિર્માણ, મૂલ્યોની સ્થાપના – ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વૈંકેયા નાયડુ

રામ રાજ્ય, સહાનુભૂતિ, સમાવિષ્ટતા, શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ અને નાગરિકોના સતત બહેતર જીવનની ગુણવતા માટે ઇચ્છીત મૂલ્યો ઉપર આધારિત લોક-કેન્દ્રી લોકતાંત્રિક સુશાસનનો આદર્શ છે આપણે મહાનતમ મહાકાવ્ય રામાયણના વૈશ્વિક સંદેશાને સમજીએ અને … Read More

જાણો…, રાજ્યના શિક્ષણમંત્રી એ શનિદેવ ને શું પ્રાર્થના કરી…!?

રિપોર્ટ: જગત રાવલ, જામનગર દ્વારકા,૦૨ ઓગસ્ટ: જિલ્લા ની ટુંકી મુલાકાતે આવેલા રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ પ્રસિદ્ધ યાત્રાધામ હાથલા શનિ મંદિર ની મુલાકાત લીધી હતી. ભગવાન શનિદેવ પર અતૂટ … Read More

મોટા મંદિર યુવક મંડળે અત્યાર સુધી ઘરબેઠાં ૧૫૦૦ રાખડીનું વિના મુલ્યે વિતરણ કર્યું

સુરતના યુવકોનો અભિનવ પ્રયાસ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નાડાછડીમાંથી બનાવી રાખડીઓ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં બહેનો બજારમાં રાખડી ખરીદવા ન જાય અને સંક્રમણથી બચે એવો ઉમદા હેતુ સુરત:શનિવાર: ‘‘આત્મનિર્ભર’’.. આ એક શબ્દ … Read More

જામનગર ના સુપ્રસિદ્ધ બાલા હનુમાન સકીર્તન મંદિર માં અખંડ રામધૂન નો ૫૭માં વર્ષમાં મંગલ પ્રવેશ

બાલા હનુમાનજી મંદિર આજથી દર્શનાર્થીઓ માટે બંધ રખાતાં સાદગીપૂર્વક ઉજવણી: અખંડ રામધૂન ના જાપ અવિરત ચાલુ રિપોર્ટ: જગત રાવલજામનગરમા તળાવની પાળે આવેલા સુપ્રસિદ્ધ બાલાહનુમાનજીના મંદિરમાં પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા ૧ ઓગસ્ટ … Read More

સોમનાથ મહાદેવના દર્શનાર્થે રિલાયન્સના ગૃપ પ્રેસીડેન્ટ ધનરાજભાઇ નથવાણી

સોમનાથ,૩૧ જુલાઈ: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ  મહાદેવના દર્શનાર્થે રિલાયન્સના ગૃપ પ્રેસીડેન્ટ  ધનરાજભાઇ  નથવાણી  આવેલ હતા. તેઓએ દર્શન  તત્કાલ મહાપુજન  કરી ધન્ય બન્યા હતા. આ  પ્રસંગે તેઓનું  સ્મૃતીભેટ  આપી  સન્માન ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી એ  કરેલુ હતું. 

“जय सोमनाथ जय महादेव” हरियाली एवं प्रकृति के बीच महादेव के दर्शन

सोमनाथ, 30 जुलाई 2020 महादेव का प्रकृति प्रेम का मतलब पार्वती से प्रेम है। प्रकृति का मतलब ही पार्वती है।

देवों के देव महादेव के दर्शन अर्धनारीश्वर रूप में

सोमनाथ,29 जुलाई 2020 सोमनाथ महादेव को सावन के महीने में हर दिन कुछ खास तरीके से महादेव का श्रृंगार किया जाता है। कल अर्धनारीश्वर के रूप में शृंगार किया गया … Read More

મુખ્યમંત્રી વિજય રુપાણી ના સુપુત્ર રિષભ રૂપાણીએ માં અંબાના શરણે અંબાજી પહોચ્યા

રિપોર્ટ:ક્રિષ્ના ગુપ્તાઅંબાજી 28 જુલાઈ.બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજીમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર રિષભ રૂપાણી દર્શન કરવા પહોચ્યા હતા. કોમનમેનની જેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પુત્ર રિષભ રૂપાણીએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા … Read More

હાર્દિક પટેલ કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ આજે સૌપ્રથમ વખત યાત્રાધામ અંબાજી ની મુલાકાતે પહોય્યા

રિપોર્ટ:ક્રિષ્ના ગુપ્તા અંબાજી 28 જુલાઈ ગુજરાત કોગ્રેસ સમીતી ના નવ નિયુક્ત કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર સમાજ ના અગ્રણી નેતા હાર્દિક પટેલ કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ આજે સૌપ્રથમ વખત યાત્રાધામ અંબાજી … Read More

જામનગરના જાડેજા પરિવાર દ્વારા સોમનાથ મહાદેવને પાઘ ચડાવાઇ

શ્રાવણમાસના પ્રથમ સોમવારે સોમનાથ દાદાને ખાસ તૈયાર કરાયેલ પાઘ જામનગરથી તૈયાર કરી અર્પણ કરવામાં આવ્યો રિપોર્ટ: જગત રાવલ, જામનગરજામનગર અને સોમનાથ મહાદેવ મંદિરનો સબંધ ખૂબ જ જુનો છે સોમનાથ મંદિરના … Read More