ગોકુલધામ નાર શિયાળાની શરૂઆતમાં જરૂરિયાતમંદ વૃદ્વોને મદદે આવ્યા

ગોકુલધામ નાર દ્વારા શિયાળાની શરૂઆતમાં વૃદ્વોને ૧૧૦૦૦ હજાર નિઃશુલ્ક જેકેટ તથા ટોપીનું વિતરણ કરાયું વડોદરા, ૦૮ નવેમ્બર: ભગવાનશ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ સંદેશા દર્શાવતી શિક્ષાપત્રીની આજ્ઞા અનુસાર માતા-પિતા, ગુરૂ, રોગાતુરોની જીવનપર્યતં સેવા … Read More

આજે સામશ્રાવણીના પવિત્ર દિવસે વ્હાલાં ઘનશ્યામ મહારાજ અને સંતોએ નવી જનોઈ ધારણ કરી.

૨૧ ઓગસ્ટ:આજે સામશ્રાવણીના પવિત્ર દિવસે વ્હાલાં ઘનશ્યામ મહારાજ અને સંતોએ નવી જનોઈ ધારણ કરી.

માનવતાંની સેવામાં જીવન સમર્પિત કરનાર આચાર્યપુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીને વંદન

અમદાવાદ, ૧૬જુલાઈ ૨૦૨૦ સ્વામીજીના અંતિમ સંસ્કારના ચિત્રો કલ્પિત ભચેચના સૌજન્યથી સ્વામીજીના જીવન સંદેશ માનવતાનાં મસીહા આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીકચ્છ જિલ્લામાં ભુજ નજીક આવેલા ભારાસર ગામમાં તા. 28 – 5 – 1942ના રોજ … Read More