નવરાત્રીમાં સોસાયટીના પ્રીમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે પોલીસ મંજૂરીની આવશ્યકતા નહિ

અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ ગાંધીનગર, ૧૬ ઓક્ટોબર: રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે નવરાત્રી દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહિશોએ તેમના આવા સ્થળ કે પ્રીમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે પોલીસની કોઇપણ મંજૂરી … Read More