અંબાજી મંદિર માં રાજકોટના એક માઈભક્ત દ્વારા સવા કિલો સોનું માતાજી ને ભેટ માં ધર્યુ

અંબાજી મંદિર માં રાજકોટના એક માઈભક્ત દ્વારા સવા કિલો સોનું માતાજી ને ભેટ માં ધર્યુ સોનુ રૂ. 68.20 લાખની કિંમત નુ અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૦૨ ઓક્ટોબર: હાલમાં સુપ્રસિદ્ધ … Read More

તીર્થસ્થળ અંબાજી માં ઓથોરિટી શાસન નુ બીલ ચાલુ વિધાનસભા મા મંજુર કરાનાર છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી,૧૯ સપ્ટેમ્બર:અંબાજી ધામએ કરોડો શ્રદ્ધાળુંઓ ની આસ્થા નું કેન્દ્ર છે ત્યારે અંબાજી નું વધુ વિકાસ થાય ને વધુ સુવિધા સભર બને તે માટે હવે અંબાજી ને … Read More

રાજ્ય પોલીસ મહાનિર્દેશક માં અંબા ના દર્શને અંબાજી પહોંચ્યા

રાજ્ય પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા ડીજીપી બન્યા બાદ સૌપ્રથમ વખત માં અંબા ના દર્શને અંબાજી પહોંચ્યા અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, 11 સપ્ટેમ્બર:ગુજરાત રાજ્ય પોલીસ મહાનિર્દેશક એટલેકે ડીજીપી આશિષ ભાટિયા … Read More

અંબાજી માં માતાજી ના ભક્ત દ્વારા હીરા જડિત સોના નું છત્ર ભેટ કરાયું

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, 10 સપ્ટેમ્બર:યાત્રાધામ અંબાજી માં આજે માતાજી ના ભક્ત દ્વારા હીરા જડીત સોના નું છત્ર ભેટ કરાયું છે મધ્યપ્રદેશ માં ઇન્દોર ના મોહનખેડા તીર્થ ના ભક્તો … Read More

प्रधानमंत्री ने केदारनाथ धाम में चल रहे विकास कार्य की समीक्षा की

09 SEP 2020 by PIB Delhi प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने आज केदारनाथ धाम में चल रहे विकास कार्य की समीक्षा की। समीक्षा में केदारनाथ में बुनियादी ढाँचे को बढ़ावा … Read More

અંબાજી માં ભાદરવી પુનમ નો મેળો રદ્દ થવા છતા વર્ષ પરંપરાગત રીતે થતી મંદિર પ્રક્ષાલન વીધી કરવામાં આવી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, 06 સપ્ટેમ્બર: યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમ નો મેળો રદ્દ થવા છતા વર્ષ પરંપરાગત રીતે થતી અંબાજી મંદિર માં 1.30 કલાકે શરૂ થયેલી પ્રક્ષાલનવીધી પુર્ણ … Read More

અંબાજી મંદિર ના દ્વાર ખુલતા સી આર પાટીલે સૌ પ્રથમ નિજ મંદિરમા માં અંબા ના દર્શને પહોંચ્યા

અહેવાલ:ક્રિષ્ના અગ્રવાલ, અંબાજી અંબાજી,02 સપ્ટેમ્બર:ભારતીય જનતા પાર્ટી ના નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આજે સૌ પ્રથમ વખત યાત્રાધામ અંબાજી ની મુલાકાત કરી હતી અને આજ થી જ ફરી માં … Read More

અંબાજી ચાર દિવસમાં 25 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓએ મંદિર ગોખના દર્શનનો લાભ લીધો

અંબાજી મંદિરે કરેલી online darshan વ્યવસ્થામાં ચાર દિવસમાં 25 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓએ મંદિર ગોખના દર્શનનો લાભ લીધો રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી 30 ઓગસ્ટ:અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું આજે ચોથો દિવસ છે … Read More

અંબાજી ના બજારો ને મુખ્ય માર્ગો સુમસામ બન્યા

અંબાજી ના બજારો જ્યાં લાલ ધજા પતાકા સાથે લાખો શ્રદ્ધાળુઓ જય અંબે ના જયઘોસ કરતા મળતા હતા તે અંબાજી ના બજારો ને મુખ્ય માર્ગો સુમસામ બન્યા રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી,29 … Read More

અંબાજી મંદિર પરિષરમાં સંસારના કલ્યાણ અર્થે સહસ્ત્રચંડી યજ્ઞનો પ્રારંભ કરાવ્યો

અંબાજી મંદિર પરિષર માં જ કોરોના ની મહામારી ના નાશ માટે તેમજ વિસ્વ કલ્યાણ અર્થે સહસ્ત્રચંડી યજ્ઞ નો પ્રારંભ કરાવ્યો… ત્રીજી તારીખે મંદિર ખુલવાની સાથે માતાજી નો પ્રસાદ અને ભોજનાલય … Read More