मुख्यमंत्री अरविंद केजरीवाल ने लक्ष्मी नगर विस्थापितों के लिए दिए तत्काल अस्थाई आवास के आदेश

बेघर हुए लोगों के अस्थाई आवास के लिए टेंट या किसी स्कूल में इंतजाम करने का आदेश दिया गया है- अरविंद केजरीवाल अधिकारियों के साथ बैठक कर इनकी समस्या का … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૯૪૯ નવા દર્દીઓ નોંધાયા ૭૭૦ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ

ગાંધીનગર, ૧૭ જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૯૪૯ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫,૧૨,૦૦૦ ટેસ્ટ કરવામાં આવ્યા છેરાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૩,૭૪,૫૫૯ … Read More

કન્ટેનમેન્ટ વિસ્તારો તય કરવા-ધનવંતરિ રથ અને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની પહેલથી પ્રભાવિત થતી કેન્દ્રીય ટીમ

ગુજરાતમાં ગ્રામીણસ્તર સુધી આરોગ્ય સેતુના સુઆયોજિત ઉપયોગ દ્વારા કન્ટેનમેન્ટ વિસ્તારો તય કરવા-ધનવંતરિ રથ અને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની પહેલથી પ્રભાવિત થતી કેન્દ્રીય ટીમ…..–: ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે બેઠક :-……રાજય સરકારના … Read More

રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘો અને સમગ્ર શિક્ષક આલમે રાજ્ય સરકારમાં વ્યક્ત કરેલ વિશ્વાસ માટે આભાર – શ્રી ભરત પંડ્યા

રાજ્યના પ્રાથમિક શિક્ષકોને સ્પર્શતા ઉચ્ચતર પગાર ધોરણ સંદર્ભે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના સમસ્યાના સમાધાન હેતુસર હકારાત્મક અભિગમ માટે અભિનંદન પાઠવતા ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા. રાજ્યના ૬૫ હજારથી વધુ પ્રાથમિક શિક્ષકોને … Read More

કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા રાજ્ય સરકારે પ્રભાવી પ્રયાસો કર્યા છે:નીતિ આયોગના સભ્ય શ્રી વિનોદ પાલ

કોઈ પણ આપત્તિ સામેની લડાઈમાં સરકારના તંત્રની સાથે જનતાની ભાગીદારી અતિ આવશ્યક-ડો.રણદીપ ગુલેરીયા પ્રશાસનના પ્રયાસોને બિરદાવતી કેન્દ્રીય તજજ્ઞ ટીમના સભ્યો કેન્દ્રીય ટીમે કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારની પણ મુલાકાત લીધી શહેર જિલ્લામાં ધન્વંતરિ … Read More

સુરતમાં ૧૦૦૦ બેડની ક્ષમતા વાળી કોરોના-કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલનો ગાંધીનગરથી E લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી

સુરતમાં યુદ્ધના ધોરણે માત્ર ૧પ દિવસમાં ઊભી થયેલી ૧૦૦૦ બેડની ક્ષમતા વાળી કોરોના-કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલનો ગાંધીનગરથી E લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી……ગુજરાતમાં કોરોના સંક્રમણ સામે સુદ્રઢ આરોગ્ય સુવિધાઓ-પગલાંઓથી સંક્રમણનો ફેલાવો અનય … Read More

દેશમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 6.35 લાખ થઈ

દેશમાં કોવિડ-19ના દર્દીઓના કેસોનું વાસ્તવિક ભારણ માત્ર 3.42 લાખ કેસ છે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 6.35 લાખ છે અને તેનો આંકડો વધી રહ્યો છે 1%થી ઓછા દર્દીઓ વેન્ટિલેટર પર, 2%થી … Read More

झारखंड सीएम को मिली जान से मारने की धमकी

धनबाद/रांची। झारखण्ड के सीएम हेमंत सोरेन को जान से मारने की धमकी मिली है। अपराधियों ने दो अलग-अलग मेल भेजकर सीएम से कहा है कि ‘सुधर जाओ नहीं तो जान … Read More


ઉચ્ચત્તર પગાર ધોરણ અંગેના તા. રપ જૂન-ર૦૧૯ના પત્રનો અમલ સ્થગિત-મોકૂફ રાખવામાં આવશે:મુખ્યમંત્રીશ્રી

રાજ્યના શિક્ષક સમુદાયના વ્યાપક હિતમાં મુખ્યમંત્રીશ્રીનો સંવેદનાપૂર્ણ નિર્ણયઉચ્ચત્તર પગાર ધોરણ અંગેના તા. રપ જૂન-ર૦૧૯ના પત્રનો અમલ સ્થગિત-મોકૂફ રાખવામાં આવશે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત……૬પ હજાર જેટલા શિક્ષકોને થશે લાભ….રાજ્ય … Read More

પશ્ચિમ રેલ્વેની 9242 માલગાડીઓ દ્વારા 18.87 મિલિયન ટન માલનું પરિવહન

22 માર્ચ, 2020 થી જાહેર કરાયેલા લોકડાઉન અને હાલમાં આંશિક લોકડાઉન દરમિયાન મુશ્કેલ પડકારો હોવા છતાં વેસ્ટર્ન રેલ્વેએ 15 જુલાઇ, 2020 સુધીમાં પીઓએલની 1011, ખાતરો 1488, મીઠા 509 ખાધ વસ્તુઓ … Read More