શહેરમાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા સનાથલ ચોકડી ખાતે કોરોના ટેસ્ટિંગ માટે હેલ્થ ચેકપોસ્ટ ઉભી કરાઈ

ત્રણ દિવસથી ઉભી કરાયેલ હેલ્થ ચેક પોસ્ટ દ્વારા ૧૭૦૦ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા અમદાવાદ,૧૮ જુલાઇ, ૨૦૨૦ રાજ્યમાં ફેલાયેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે … Read More

સામાન્ય રીતે દિવસમાં એક થી બે વાર ઓક્સિજન સેચ્યુરેશન માપવું જોઈએ : ડૉ.અનિષા ચોકસી

આંગળીના ટેરવે ઓક્સિજનનું પ્રમાણ માપવું શકય શરીરમાં ઓક્સિજનના પ્રમાણની પૃષ્ટિ કરવા Spo2 મશીન અસરકારક માનવીનું જીવન ઓક્સિજન વિના શક્ય નથી. જો મગજ અને હ્રદયને સતત ત્રણ મિનિટ સુધી ઓક્સિજન ન … Read More

રાજ્યના પંચાયત,ગ્રામગૃહ નિર્માણ અધિક મુખ્ય સચિવશ્રી એ.કે.રાકેશ જામનગરમાં

સચિવશ્રીએ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી, કોવિડ-૧૯ની સ્થિતિની સમીક્ષા કરી, માર્ગદર્શન આપ્યું વૃધ્ધો, બાળકો અને સગર્ભાઓને ઘરે રહી સુરક્ષિત રહેવા અપીલ કરતા સચિવશ્રી રિપોર્ટ:માહિતી બ્યુરો, જામનગરજામનગર તા.૧૭ જુલાઈ, જામનગરમાં કોરોનાનું … Read More

જાણો સરહદ પર દેશ ની રક્ષા કરતા સૌનીકો માટે જામનગરથી શુ મોકલવામાં આવશે…

એક રાખી ફૌજી કે નામ અંતર્ગત નગરસેવિકા ડિમ્પલબેન રાવલ દ્વારા જામનગરથી બહેનોની રાખડી સરહદ પર દેશની રક્ષા કરતા સૈનિકો સુધી મોકલાશે સીયાચીન અવરનેશ ડ્રાઇવ અને મહિલા કોર્પોરેટર દ્વારા ગત વર્ષે … Read More

ડૉ. ચિરાગ પટેલે માનસિક રીતે ‘પોઝિટીવ’ રહી કોરોનાને ‘નેગેટીવ’ કર્યો

પ્લાઝમા ડોનેટ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓની જિંદગી બચાવવા ડૉક્ટર ચિરાગ સંકલ્પબધ્ધ ડૉ. ચિરાગ પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી મેડિસીન વિભાગના ઈન્ચાર્જ હેડ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ડો. ચિરાગ સામાન્ય … Read More

વનબંધુઓને વન જમીનની માલિકીના આદેશ-હક્ક પત્રોનું ડિઝીટલી વિતરણ મુખ્યમંત્રી શ્રીએ કર્યુ

ગાંધીનગર, ૧૮ જુલાઈ ૨૦૨૦ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વલસાડના વનવાસી ક્ષેત્ર કપરાડામાં ધરમપુર કપરાડા અને ઉંમરગામ ના મળીને કુલ ૯૧૦૦ વનબંધુઓને ર૯૯ હેકટર વન જમીનની માલિકીના આદેશ-હક્ક પત્રોનું ડિઝીટલી વિતરણ … Read More

माइक्रो-क्रेडिट सुविधा घर तक पहुंचाने के लिए पीएम स्वनिधि का मोबाइल ऐप जारी

स्ट्रीट वेंडरों के लिए माइक्रो-क्रेडिट सुविधा उनके घर तक पहुंचाने के लिए पीएम स्वनिधि का मोबाइल ऐप जारी अब तक विभिन्न राज्यों/ केंद्र शासित प्रदेशों से वर्किंग कैपिटल लोन के … Read More

નર્મદા જિલ્લામાં કોરોના લક્ષણોવાળી વ્યક્તિના સ્થળ પર જ એન્ટીજન (રેપીડ) કોવીડ ટેસ્ટ કરાયા

નર્મદા જિલ્લાના કન્ટેઇનમેન્ટ એરીયા-બફર ઝોન વિસ્તારોમાં જિલ્લાની કુલ ૩૪ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કોરોના લક્ષણોવાળી વ્યક્તિના સ્થળ પર જ એન્ટીજન (રેપીડ) કોવીડ ટેસ્ટ કરાયા રાજપીપલા,૧૭ જુલાઈ ૨૦૨૦ હાલમાં નોવેલ કોરોના વાયરસ … Read More

गुजरात में कोरोना से निपटने के प्रयासों से प्रभावित हुई केंद्रीय टीमः मुख्यमंत्री

गांधीनगर में सीएम और डिप्टी सीएम के साथ हुई बैठक आगे की रणनीति बनाने में मददगार होंगे केंद्रीय टीम के सुझावः मुख्यमंत्री संक्रमण को नियंत्रित करने के राज्य सरकार के … Read More

કોવિડ-19 સામે લડવા માટે ગુજરાત પૂર્ણ રૂપે સુસજ્જ : વરિષ્ઠ તજજ્ઞોની કેન્દ્રિય ટીમની પ્રતિક્રિયા

કોરોના સામેની લડતનું ગુજરાત મોડેલ સમગ્ર દેશમાં પ્રચલિત કરવાના પ્રયત્નો કરાશે : ડૉ. વિનોદ પૌલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કોરોના સામેની કટોકટીભરી લડાઈનું જે પ્રકારે નેતૃત્વ સંભાળી રહ્યા છે એ … Read More