મુખ્યમંત્રીશ્રીએ ‘જનજાતિ-ગુજરાત’ વેબસાઈટનું લોકાર્પણ કર્યું

સરકારે ૧.૨૫-સવા લાખથી વધારે વનબંધુઓને જમીન માલિકીના હકપત્રોનું વિતરણ કરી ૭૩-એ.એ. હેઠળ વનબંધુઓના માલિકી હકનું રક્ષણ કર્યું છે- મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સરકારે વનબંધુ યોજના થકી રૂપિયા એક લાખ કરોડથી વધુ … Read More

વનબંધુઓને વન જમીનની માલિકીના આદેશ-હક્ક પત્રોનું ડિઝીટલી વિતરણ મુખ્યમંત્રી શ્રીએ કર્યુ

ગાંધીનગર, ૧૮ જુલાઈ ૨૦૨૦ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વલસાડના વનવાસી ક્ષેત્ર કપરાડામાં ધરમપુર કપરાડા અને ઉંમરગામ ના મળીને કુલ ૯૧૦૦ વનબંધુઓને ર૯૯ હેકટર વન જમીનની માલિકીના આદેશ-હક્ક પત્રોનું ડિઝીટલી વિતરણ … Read More