કોને જામનગર મહાનગરપાલિકા ની કચરાની ગાડીઓ રોકાવી…??શુ હતું કારણ…

જામનગરની ભાગોળે મહાનગરપાલિકાના ધન કચરાના ડમ્પીંગ પોઇન્ટના વિરોધમાં વિભાપર ગામના ખેડુતો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતાં અને મહાનગરપાલિકાના કચરા માટેના કચરાના વાહનોને અટકાવી વિરોધ નોંધાવ્યો હતો. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના … Read More

बिहार विधानसभा चुनाव और उपचुनावों में 65 वर्ष से ज्यादा उम्र के मतदाताओं को डाक मतपत्र की सुविधा नहीं प्रदान करने का निर्णय लिया गया

भारत के निर्वाचन आयोग द्वाराकोविड-19 के कारण संचालन, जनशक्ति, सुरक्षा प्रोटोकॉल की समस्याओं को ध्यान में रखते हुए, निकट भविष्य में होने वाले बिहार विधानसभा चुनाव और उपचुनावों में 65 … Read More

गुजरात के सोमनाथ में तीर्थयात्रा सुविधाओं का विकास‘ परियोजना के उद्घाटन में वर्चुअल तरीके से केंद्रीय पर्यटन राज्य मंत्री ने भाग लिया

केंद्रीय पर्यटन राज्य मंत्री (स्वतंत्र प्रभार) श्री प्रह्लाद सिंह पटेल ने आज पर्यटन मंत्रालय की प्रसाद स्कीम के तहत गुजरात के सोमनाथ में तीर्थयात्रा सुविधाओं का विकास‘ परियोजना के उद्घाटन … Read More

જામનગરની જેલ ના જેલ સહાયક અને તેના વતી લાંચ લેનાર વચેટીયૉ લાંચના છટકામાં રંગેહાથ ઝડપાયો

જેલમાં રહેલા કેદીને પાન-મસાલા પહોંચાડવા માટે રૂપિયા બે હજારની લાંચની માગણી કરતાં છટકું ગોઠવાયું હતું રિપોર્ટ: જગત રાવલ, જામનગર ૧૬ જુલાઇ, જામનગરની જિલ્લા જેલ ના જેલ સહાયક અને તેના વતી … Read More

કોવિડ-19ની થઇ રહેલી કામગીરીની દેખરેખ માટે કેન્દ્રીય ટીમ બે દિવસ માટે ગુજરાતમાં

મુખ્યમંત્રીશ્રીના કેન્દ્ર સરકારને અનુરોધનો સતત ત્રીજીવાર ત્વરિત સાનૂકુળ પ્રતિસાદકોવિડ-19ની પ્રવર્તમાન સ્થિતીમાં ગુજરાતમાં થઇ રહેલી કામગીરીની દેખરેખ-સમીક્ષા-માર્ગદર્શન માટે નીતિ આયોગ અને વરિષ્ઠ તજજ્ઞોની કેન્દ્રીય ટીમ બે દિવસ ગુજરાતમાં સુરત અને અમદાવાદની … Read More

જામનગર જિલ્લા મા વધુ ૧૬ કોરોના પીઝિટિવ કેસ નોંધાયા

 રિપોર્ટ: જગત રાવલ, જામનગર જામનગર,૧૬ જુલાઇ ૨૦૨૦ છેલ્લા ૨૪ કલાક માં નોંધાયેલા ૧૬ કેસ માં જામનગર તાલુકાના સિક્કા ગામ ના  હર્ષિદાબેન સુરેશભાઈ (૪૩), જામજોધપુરના મિલનભાઈ આલોન્દ્રા (૨૯) અને જામજોધપુર ના … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૯૧૯ નવા દર્દીઓ નોંધાયા ૮૨૮ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ

ગાંધીનગર, ૧૬ જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૯૧૯ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪,૯૯,૧૭૦ ટેસ્ટ કરવામાં આવ્યા છેરાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૩,૫૬,૧૪૨ … Read More

હું શિક્ષક સાથે ‘ ના સૂત્ર સાથે ડૉ. મનીષ દોશીના આજના પ્રતીક ઉપવાસ પૂર્ણ

●શિક્ષણના કથળતા સ્તર ચિંતીત અને શિક્ષકોનાં ૪૨૦૦ ગ્રેડ પે ની વ્યાજબી માંગ, શિક્ષકોની તાત્કાલિક ભરતીને લઈને પ્રતીક ઉપવાસને સમગ્ર રાજ્યમાં બોહળો પ્રતિસાદ મળ્યો. અમદાવાદ ૧૬ જુલાઈ ‘ હું શિક્ષકની સાથે … Read More

કેન્દ્રીય જહાજ મંત્રીએ કોલકાતા બંદરથી અગરતલા જતા પ્રથમ કન્ટેનર જહાજને રવાના કર્યું હતું

કેન્દ્રીય જહાજ મંત્રીએ ચટ્ટોગ્રામ બંદર થઈને કોલકાતા બંદરથી અગરતલા જતા પ્રથમ કન્ટેનર જહાજને રવાના કર્યું હતું ભારતીય સમુદ્રી ક્ષેત્ર અને ઉત્તર પૂર્વ ક્ષેત્રના આર્થિક વિકાસમાં તે ઐતિહાસિક કાર્ય છે: શ્રી … Read More

કેન્દ્રના આર્થિક પેકેજની થયેલ ઘોષણા બાદ ત્વરિત નિર્ણયોથી પેકેજનું થઇ રહ્યું છે સુચારુ અમલીકરણ

આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફ થઇ રહી છે આગેકૂચ, કેન્દ્રના આર્થિક પેકેજની થયેલ ઘોષણા બાદ ત્વરિત નિર્ણયોથી પેકેજનું થઇ રહ્યું છે સુચારુ અમલીકરણ આત્મનિર્ભર ભારત અભિયાનના સફળતાના માર્ગને કંડારી રહી છે … Read More