ભારતીય જહાજ નિર્માણને પુનર્જીવિત કરવા એક મોટું પગલું : શ્રી માંડવિયા

મુખ્ય બંદરોને હવે ફક્ત ભારતમાં નિર્માણ પામેલી ટગ બોટનો જ ઉપયોગ કરવાનો નિર્દેશ અપાયો ભારતીય જહાજ નિર્માણને પુનર્જીવિત કરી ‘આત્મનિર્ભર ભારતમાં આત્મનિર્ભર શિપિંગ’ તરફનું આ એક મોટું પગલું છે : … Read More

કેન્દ્રીય જહાજ મંત્રીએ કોલકાતા બંદરથી અગરતલા જતા પ્રથમ કન્ટેનર જહાજને રવાના કર્યું હતું

કેન્દ્રીય જહાજ મંત્રીએ ચટ્ટોગ્રામ બંદર થઈને કોલકાતા બંદરથી અગરતલા જતા પ્રથમ કન્ટેનર જહાજને રવાના કર્યું હતું ભારતીય સમુદ્રી ક્ષેત્ર અને ઉત્તર પૂર્વ ક્ષેત્રના આર્થિક વિકાસમાં તે ઐતિહાસિક કાર્ય છે: શ્રી … Read More