ભારતીય જહાજ નિર્માણને પુનર્જીવિત કરવા એક મોટું પગલું : શ્રી માંડવિયા

મુખ્ય બંદરોને હવે ફક્ત ભારતમાં નિર્માણ પામેલી ટગ બોટનો જ ઉપયોગ કરવાનો નિર્દેશ અપાયો ભારતીય જહાજ નિર્માણને પુનર્જીવિત કરી ‘આત્મનિર્ભર ભારતમાં આત્મનિર્ભર શિપિંગ’ તરફનું આ એક મોટું પગલું છે : … Read More