ખેડુતોને ગેરમાર્ગે દોરવાં” કોંગ્રેસે આ કાર્યક્રમને બદલે નર્મદા યોજનાને વર્ષો સુધી અટકાવવાં બદલ કોંગ્રેસે માફી માંગી જોઈએ: ભરત પંડયા
“ચાલો ખેતરે, ચાલો ગામડે-જુઠાણાં ફેલાવવાં, ખેડુતોને ગેરમાર્ગે દોરવાં”કોંગ્રેસે આ કાર્યક્રમને બદલે નર્મદા યોજનાને વર્ષો સુધી અટકાવવાં બદલખેડૂતો પાસે જઈને કોંગ્રેસે માફી માંગીને પ્રાયશ્ચિત કરવું જોઈએ. – ભરત પંડયા કોંગ્રેસને જે … Read More