ખેડુતોને ગેરમાર્ગે દોરવાં” કોંગ્રેસે આ કાર્યક્રમને બદલે નર્મદા યોજનાને વર્ષો સુધી અટકાવવાં બદલ કોંગ્રેસે માફી માંગી જોઈએ: ભરત પંડયા

“ચાલો ખેતરે, ચાલો ગામડે-જુઠાણાં ફેલાવવાં, ખેડુતોને ગેરમાર્ગે દોરવાં”કોંગ્રેસે આ કાર્યક્રમને બદલે નર્મદા યોજનાને વર્ષો સુધી અટકાવવાં બદલખેડૂતો પાસે જઈને કોંગ્રેસે માફી માંગીને પ્રાયશ્ચિત કરવું જોઈએ. – ભરત પંડયા કોંગ્રેસને જે … Read More

મુખ્યમંત્રી શ્રીના ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણયને આવકારતાં ભાજપના મુખ્ય પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયા.

અમદાવાદ, ૧૬ ડિસેમ્બર: ગેરકાયદેસર રીતે જમીન હડપ કરનારા ભૂમાફિયાઓ સામે કડક કાયદાકીય જોગવાઈ કરતો મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનાં ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણયને આવકારતાં અને ખૂબ ખૂબ અભિનંદન આપતાં ભાજપના મુખ્ય પ્રદેશ … Read More

કોંગ્રેસે રેલી અને પ્રદર્શનો યોજીને અરાજકતા ફેલાવવાના કૂપ્રયાસ કરી રહી છે. – ભરત પંડયા

વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાના ઈરાદા સાથે કોંગ્રેસે રેલી અને પ્રદર્શનો યોજીને રાજકીય નાટક દ્વારા અરાજકતા ફેલાવવાના કૂપ્રયાસ કરી રહી છે. – ભરત પંડયા કોંગ્રેસને વિદ્યાર્થીઓની કારર્કિદી અને ભવિષ્ય સાથે … Read More

નગરપાલિકાઓના પદાધિકારીઓના ચયન માટે સંસદીય સમિતિની બેઠક યોજાઈ

ગુજરાતની ભાજપાશાસિત ૫૫ જેટલી નગરપાલિકાઓના પદાધિકારીઓના ચયન માટે પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલની નિયુક્તિ બાદ પ્રથમ સંસદીય સમિતિની બેઠક યોજાઈ-ભરત પંડયા બે દિવસીય પ્રદેશ સંસદીય સમિતિની બેઠક પૈકી આજરોજ તા. … Read More

ચૂંટણીઓ આપવી કે ન આપવી કે કયારે આપવી ? તેની સત્તા-અધિકાર ચૂંટણીપંચનો હોય છે:ભરત પંડયા

ભાજપ પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે ૮ વિધાનસભાની પેટા ચૂંટણીઓ આપવી કે ન આપવી કે કયારે આપવી ? તેની સત્તા-અધિકાર ચૂંટણીપંચનો હોય છે. એક બાજુ વિધાનસભામાં રાજીનામું … Read More

રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘો અને સમગ્ર શિક્ષક આલમે રાજ્ય સરકારમાં વ્યક્ત કરેલ વિશ્વાસ માટે આભાર – શ્રી ભરત પંડ્યા

રાજ્યના પ્રાથમિક શિક્ષકોને સ્પર્શતા ઉચ્ચતર પગાર ધોરણ સંદર્ભે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના સમસ્યાના સમાધાન હેતુસર હકારાત્મક અભિગમ માટે અભિનંદન પાઠવતા ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા. રાજ્યના ૬૫ હજારથી વધુ પ્રાથમિક શિક્ષકોને … Read More

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકારે
દરેક ક્ષેત્ર, દરેક વર્ગને આવરી લઈને તેના હિતના નિર્ણયો લઈ રહી છે.

ગાંધીનગર, ૧૧મે ૨૦૨૦ગુજરાતનો ખેડૂત રાજયની પી.એમ.સી.માં પોતાની જણસને વેચી શકશે અને રાજ્ય નો કોઈ પણ વેપારી એક જ લાયસન્સથી રાજ્ય ની તમામ apmc માંથી ખરીદી કરી શકશે. જેથી સ્પર્ધા થશે … Read More