આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૯૪૯ નવા દર્દીઓ નોંધાયા ૭૭૦ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ
ગાંધીનગર, ૧૭ જુલાઈ ૨૦૨૦
આજ રોજ રાજ્યમાં ૯૪૯ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫,૧૨,૦૦૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૩,૭૪,૫૫૯ વ્યક્તિઓને
ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ૩,૭૨,૩૫૬ વ્યક્તિઓ હોમ કવૉરેન્ટાઈન છે અને ૨,૨૦૩ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેનટાઈલમાં રાખવામાં આવ્યા છે.
હાલ રાજ્યમાં વેન્ટીલેટર પર ૭૧ અને સ્ટેબલ ૧૧૩૯૩ કુલ દર્દીઓ છે.