Relief news: 154 दिनों के बाद भारत में सबसे कम कोरोना के नए मामले दर्ज किए गये

Relief news: भारत ने एक दिन में सबसे ज्यादा 88.13 लाख से अधिक खुराक का टीका लगाने का कारनामा कर दिखाया भारत में कोविड-19 टीकाकरण का कुल कवरेज 55 करोड़ … Read More

કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો રાજયમા આજે ૬૬૫ નવા દર્દીઓ નોધાયા

રાજ્ય સરકારની હકારાત્મક અને પરિણામલક્ષી કામગીરીને પરિણામે રાજ્યમાં કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી,નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ કોર કમિટિમાં લીધેલા નિર્ણયોને પરિણામે મળી સફળતા : … Read More

સારા સમાચાર..ભારતમાં આજે પોઝિટીવ કેસનો આંકડો 16,500થી નીચે સરક્યો

29 DEC 2020 by PIB Ahmedabad ‘સંપૂર્ણ સરકાર’ અને ‘સંપૂર્ણ સમાજ’ના અભિગમ સાથે સતત, સક્રિય અને સુધરતી વ્યૂહનીતિના આધારે ભારતે વૈશ્વિક મહામારી સામેની જંગમાં આજે એક મહત્વપૂર્ણ મુકામને પાર કર્યું છે.દેશમાં આજે કુલ નવા નોંધાયેલા કેસની સંખ્યા ઘટીને નવા નીચલા સ્તર સુધીસરકી ગઇ છે. 187 દિવસ પછી છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા પોઝિટીવ નોંધાયેલા દર્દીની સંખ્યા 16,500 કરતાં ઓછી (16,432) થઇ છે. અગાઉ,25 જૂન 2020ના રોજ એક દિવસમાં 16,922 નવા  કેસ નોંધાયા હતા. ભારતમાં આજે સક્રિય કેસોનું ભારણ પણ … Read More

ભારતમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 2.83 લાખ થઇ

ભારતમાં સક્રિય કેસનું ભારણ સતત ઘટી રહ્યું છે, આજે કેસની સંખ્યા ઘટીને 2.83 લાખ થઇ છેલ્લા 11 દિવસથી સતત દૈનિક ધોરણે 30 હજારથી ઓછા નવા કેસ નોંધાઇ રહ્યાં છે દૈનિક … Read More

भारत के सक्रिय मामलों में गिरावट जारी,3.32 लाख के नीचे पहुंचे

भारत में पिछले 17 दिनों से दैनिक मामलों की संख्या 40 हजार से कम दर्ज पिछले 11 दिनों से दैनिक मृत्यु दर 500 से कम 16 DEC 2020 by PIB … Read More

खुश खबर.. भारत मे कोरोना के केस में लगातार कमी करीब 5 महीने बाद सबसे कम नए मरीज दर्ज किए गए

भारत ने एक और ऐतिहासिक उपलब्धि हासिल की; राष्‍ट्रीय रिकवरी दर 95 प्रतिशत से अधिक हुई, जो दुनिया में सबसे अधिक है सक्रिय मामले घटकर आज 3.4 लाख से भी … Read More

ખુશખબર..161 દિવસ પછી 22,065 નવા કેસ નોંધાયા

ભારતે બીજી સીમાચિહ્નરૂપ સિદ્ધિ નોંધાવી: રાષ્ટ્રીય સાજા થવાનો દર 95%ને પાર થઇ ગયો, જે વિશ્વસ્તરે સૌથી વધુમાંનો એક છે આજે સક્રિય કેસ 3.4 લાખ થવા સાથે તેમાં વધુ ઘટાડો નોંધાયો … Read More

ભારતમાં મૃત્યુદર 22 માર્ચ પછી સૌથી નીચલા સ્તરે નોંધાયો

ભારતમાં મૃત્યુદર 22 માર્ચ પછી સૌથી નીચલા સ્તરે નોંધાયો છેલ્લા 24 કલાકમાં 500થી ઓછા દર્દીઓના મૃત્યુ નોંધાયા 14 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દર્દીઓનો મૃત્યુદર 1% કરતાં ઓછો 26 OCT 2020 … Read More

22 मार्च के बाद भारत में कोरोना से सबसे कम मौतें दर्ज की गईं

भारत में कोरोना मृत्‍यु दर 22 मार्च के बाद से सबसे कम पिछले 24 घंटों में 500 से कम मौतें दर्ज की गईं 14 राज्‍यों/संघ शासित प्रदेशों में केस मृत्‍यु … Read More