વર્ગ-૩-૪ના કર્મયોગીઓના આશ્રિતોને ઉચ્ચક નાણાંકીય સહાય મેળવવા માટેની અરજી કરવાની સમયમર્યાદા એક વર્ષની કરવામાં આવી છે.

રાજ્ય સરકારમાં નોકરી-સેવા દરમ્યાન અવસાન પામતા વર્ગ-૩-૪ના કર્મયોગીઓના આશ્રિતો ઉચ્ચક નાણાંકીય સહાય માટે હવે ૧ વર્ષ સુધી અરજી કરી શકશે -: મુખ્યમંત્રીશ્રીનો કર્મયોગી સંવેદનાસ્પર્શી નિર્ણય:- ગાંધીનગર,૨૪ જુલાઈ ૨૦૨૦રાજ્ય સરકારમાં ચાલુ … Read More

CCC/CCC+ પરીક્ષા પાસ કરવાની સમયમર્યાદા તા.૩૦-૧ર-ર૦ર૦ સુધી લંબાવાઇ

મુખ્યમંત્રીશ્રીનો કર્મયોગી કલ્યાણ અભિગમસરકારના અધિકારી/કર્મચારીઓને હાયર સ્કેલ-પ્રમોશન માટે આવશ્યક CCC/CCC+ પરીક્ષા પાસ કરવાની સમયમર્યાદા તા.૩૦-૧ર-ર૦ર૦ સુધી લંબાવાઇ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંધ સહિતના વિવિધ કર્મચારી મંડળો-એસોસિયેશનની રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતા મુખ્યમંત્રીશ્રી … Read More

બારડોલી ખાતે રૂ.૪૬.૪૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર ત્રણ ભવનોનું ખાતમુહૂર્ત

બારડોલીમાં ગુજરાતનું બીજું વિદ્યાનગર સ્થપાઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને પર્યાપ્ત સુવિધાઓ મળી રહે તે ખુબ જ જરૂરી: મંત્રી ગણપતસિંહ વસાવા હાલ કોરોનાની આ મહામારીમાં પણ ૩૬ કરોડ કરતા વધુના શૈક્ષણિક … Read More

નવસારી નગરપાલિકા વિસ્તારમાં ૧ર મીટર પહોળા થ્રી લેન રેલ્વે ઓવરબ્રીજ માટે રૂ. ૧૧૪.પ૦ કરોડની મંજૂરી આપતા મુખ્યમંત્રીશ્રી

પ૦ ટકા ફાળો રાજ્ય સરકાર – પ૦ ટકા ફાળો કેન્દ્ર સરકારનો રહેશે નવસારી-વિજલપોરના નાગરિકોને ટ્રાફિક જામની સમસ્યાથી મુકિત મળશે રિપોર્ટ: ઉદય વૈષ્ણવ, સી. એમ. પીઆરઓ ગાંધીનગર,૨૪ જુલાઈ ૨૦૨૦ મુખ્યમંત્રી શ્રી … Read More

કોરોનાથી ન ગભરાવો – હિંમત રાખો…સામાન્ય લક્ષણો હોય તો આઈસોલેટ થઈ શકાય:ડો.પારુલ વડગામા.

રિપોર્ટ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત:કોરોના સંક્રમણ ના માહોલ મા કેટલાક નાગરિકો ને સતત ચિંતા રહેતી હોય હું કોરોના સંક્રમિત તો નથી એવા સમયે સુરતની જાહેર જનતાને ડૉ. પારૂલ વડગામા, IMA … Read More

ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યાઃ ૫૦ વખત પ્લાઝમા ડોનેટનો કર્યો સંકલ્પઃફૈઝલ ચુનારા

૧૧૭ કોરોનામુકત વ્યકિતઓએ પ્લાઝમા ડોનેટ કર્યા ૧૬૨ કોરોના પોઝીટીવ દર્દીઓને પ્લાઝમા સારવાર અપાઈ પ્લાઝમા ડોનેશન માટે અગ્રેસર રહેલા કોરોનામુક્ત સુરતીલાલાઓ રિપોર્ટ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત: મોગલો સામે યુધ્ધ લડવા મહારાણા પ્રતાપને … Read More

બારડોલી ખાતે ૨૨ બેડનો કોવિડ હેલ્થ કેર સેન્ટરનો શુભારંભ

બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ ખાતે ૨૨ બેડનો કોવિડ હેલ્થ કેર સેન્ટરને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ શુભારંભ કરાવ્યોઃ મોડરેટ કેસોની સારવાર માટે ત્રણ વેન્ટીલેટર સહિત ઓક્સિજનની સુવિધાઓથી સજ્જ રિપોર્ટ:પરેશ ટાપણીયા,સુરત સુરત … Read More

કોરોના સમયે લોકોની મદદગાર બનવું એ જ માતાને સાચી શ્રદ્ધાંજલિ’: દિનેશચંદ્ર જરીવાલા

સુરત મહાનગરપાલિકાના ઝોનલ ચીફ દિનેશચંદ્ર જરીવાલાની ફરજપરસ્તી માતાના અવસાનના ત્રીજા દિવસે ફરજ પર હાજર થયાં ‘બેટા, મારા મૃત્યુનો શોક ન પાળતા ફરજ નિભાવી લોકોની સેવા કરજે’: રિપોર્ટ: પરેશ ટાપણીયા,સુરત સુરતના … Read More

ખાનગીબેન્ક માં નિયમ વિરુદ્ધ જામનગર મહાનગરપાલિકાના કરોડો રૂપિયા રાખી મોટા પાયે ભ્રષ્ટાચાર નો આક્ષેપ….

રિપોર્ટ: જગત રાવલ, જામનગર જામનગર,૨૪ જુલાઈ ૨૦૨૦ જામનગર મહાનગરપાલિકાના શાસકજૂથના જ કોર્પોરેટર કેશુભાઈ માડમ અને જ્યેન્દ્રસિંહ એ મ્યુનિ. કમિશ્નર સતીષ પટેલ ને પત્ર લખી મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ વિરુદ્ધ ગંભીર આક્ષેપો … Read More

मनीष सिसोदिया ने अनुतीर्ण बच्चों से पूछा – ’’क्या कमी रह गई हममें? बताकर हमारी मदद करो’’

बारहवीं में 98 फीसदी को शत-प्रतिशत करने की तैयारी शुरू उपमुख्यमंत्री मनीष सिसोदिया ने अनुतीर्ण बच्चों से पूछा – ’’क्या कमी रह गई हममें? बताकर हमारी मदद करो’’ असफलता कोई … Read More