Shivpal Singh Yadav: भाजपा में जाने की अटकलों पर बोले शिवपाल ‘अभी उचित समय नहीं है…इंतजार कीजिए’

शिवपाल सिंह यादव (Shivpal Singh Yadav) हाल में संपन्न हुए चुनाव में भतीजे अखिलेश यादव से मिली निराशा से इस कदर आहत हैं कि भारतीय जनता पार्टी (भाजपा) में जाने … Read More

BJP president oath: अपने एक शपथ के चलते चर्चा में आए राजस्थान के भाजपा अध्यक्ष सतीश पूनिया, जानें ऐसा क्या कहा

BJP president oath: भाजपा सत्ता में नहीं लौटती है तब तक वह रात्रि भोजन नहीं करेंगे लखनऊ, 04 फरवरीः BJP president oath: उत्तर प्रदेश में जल्द ही विधानसभा चुनाव होने … Read More

જામનગર શહેર ભાજપ પ્રમુખપદે ડો. વિમલભાઈ કગથરા અને જિલ્લા ભાજપ પ્રમુખપદે રમેશભાઈ મુંગરા ની વરણી…

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૯ નવેમ્બર: રાજ્યના અન્ય જિલ્લા અને શહેરોની માફક જામનગર જિલ્લા અને શહેર ના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની જાહેરાત કરી દેવામાં આવી છે પ્રદેશ ભાજપ પ્રમુખ … Read More

હેડ નર્સ સ્વ.રશ્મિતાબેન પટેલના પરિજનોને સરકાર દ્વારા રૂા.૫૦ લાખની સહાય

કોરોના દર્દીઓની સેવા કરતા મૃત્યૃ પામેલાં હેડ નર્સ સ્વ.રશ્મિતાબેન પટેલના પરિજનોને સરકાર દ્વારા રૂા.૫૦ લાખની સહાય સાંસદ સી.આર.પાટીલના હસ્તે ચેક અર્પણ કરાયો સુરત, ૨૪ સપ્ટેમ્બર: રાજયભરમાં કોરોના મહામારી સામે ડોકટરો, … Read More

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ઉત્તર ગુજરાત નો પ્રવાસ આજે યાત્રાધામ અંબાજી થી પ્રારંભ કર્યો

અહેવાલ:ક્રિષ્ના અગ્રવાલ, અંબાજી અંબાજી 03 સપ્ટેમ્બર ભારતીય જનતા પાર્ટી ની કાર્યકર્તા મુલાકાત યાત્રા આગળ વધી રહી છે ભારતીય જનતા પાર્ટી ના નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ પોતાની પ્રથમ સૌરાષ્ટ યાત્રા પૂર્ણ … Read More

કાર્યકરોના “કામ” માટે મંત્રીશ્રીઓ કમલમમાં હાજરી પુરાવશે તેવું ભાજપનાં અધ્યક્ષના આદેશ: ડૉ. મનીષ દોશી

૨૩ ઓગસ્ટ,ભાજપનાં શાસનમાં પ્રજાના કામો તો થતા જ નથી પણ “કાર્યકરોના કામ પણ નથી થતા પરિણામે કાર્યકરોના “કામ” માટે મંત્રીશ્રીઓ કમલમમાં હાજરી પુરાવશે તેવું ભાજપનાં અધ્યક્ષના આદેશ “ હકીકતમાં ભાજપનાં … Read More

જન્મદિવસે કોવિડ દર્દીઓને પ્લાઝમા દાન સ્વરૂપે ‘બર્થ ડે રિર્ટન ગિફ્ટ’ આપતા અંકિત નાયક

પાંચ બહેનોના સ્નેહ, માતા અને ધર્મપત્નીની પ્રેરણાથી અંકિતભાઈએ નવી સિવિલમાં જન્મદિવસે પ્લાઝમા ડોનેટ કરી જન્મ દિવસની અનોખી ઊજવણી કરી ‘મને ગર્વ છે કે હું પણ કોઈ બે દર્દીઓના જીવન બચાવવામાં … Read More

આજે સુરતમાં ‘નમસ્તે ભાઉ’ કાર્યક્રમ કે જેમાં ખાસ કરીને સુરત કોરોના સંક્રમણમાં વધારો થશે તો જવાબદાર કોણ ? : અમિત ચાવડા

અમદાવાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમથી કોરોના મહામારીમાં ધકેલાઈ ગયેલ અમદાવાદ અને ત્યારબાદ ગુજરાત અને આજે સુરતમાં ‘નમસ્તે ભાઉ’ કાર્યક્રમ કે જેમાં દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત કોરોના સંક્રમણમાં વધારો થશે … Read More