બારડોલી ખાતે રૂ.૪૬.૪૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર ત્રણ ભવનોનું ખાતમુહૂર્ત

બારડોલીમાં ગુજરાતનું બીજું વિદ્યાનગર સ્થપાઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને પર્યાપ્ત સુવિધાઓ મળી રહે તે ખુબ જ જરૂરી: મંત્રી ગણપતસિંહ વસાવા હાલ કોરોનાની આ મહામારીમાં પણ ૩૬ કરોડ કરતા વધુના શૈક્ષણિક … Read More