દર્દીઓની સેવા કરતાં સ્મીમેરના કોરોના વોરિયર દંપતિ ખુદ દર્દી બની ગયા

સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતાં ટેલર દંપતિ એકસાથે કોરોનાગ્રસ્ત બન્યુ, સ્વસ્થ થઈને એક સાથે ફરજ પર જોડાયા પતિ-પત્નીએ ૧૫ દિવસમાં કોરોનાને આપી મ્હાત સારવાર લઈ સ્વસ્થ બન્યા બાદ અમે ફરી એક … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૧૧૩૬ નવા દર્દીઓ નોંધાયા ૮૭૫ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ

ગાંધીનગર, ૦૧ ઓગસ્ટ ૨૦૨૦ આજે રાજ્યમાં કુલ ૨૬, ૩૦૩ ટેસ્ટ કરવામાં આવ્યા.હાલ રાજ્યમાં વેન્ટીલેટર પર ૭૮ અને સ્ટેબલ ૧૪,૨૪૯ કુલ દર્દીઓ છે.

આજે દાંતામાં હમણાં સુધી 750 ઉપરાંત લોકો નાં કોરોનાં ટેસ્ટ કરવામાં આવ્યા

દાંતા તાલુકા માં પણ કુલ 30 જેટલાં પોઝીટીવ કેસો નોંધાયા.. માં હમણાં સુધી 750 ઉપરાંત લોકો નાં કોરોનાં ટેસ્ટ કરવામાં આવ્યા અંબાજી 01 ઓગસ્ટ : દેશ ભરમાં કોરોના ની મહામારી … Read More

પશ્ચિમ રેલ્વે દ્વારા ઇ-નીલામી ના માધ્યમ થી 45 કરોડ રૂ. મૂલ્યના સ્ક્રેપ નું વેચાણ

કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન પશ્ચિમ રેલ્વે દ્વારા ઇ-નીલામી ના માધ્યમ થી 45 કરોડ રૂ.  મૂલ્યના સ્ક્રેપ નું વેચાણ કરીને પુરા ભારતીય રેલ્વે પર સર્વાધિક સ્ક્રેપ વેચાણ નો રેકોર્ડ કોરોનાવાયરસ રોગચાળાને … Read More

માતાના દૂધ થી વિવિધ કારણોસર વંચિત ૭૬૪ નવજાત શિશુઓને મળ્યું આરોગ્યનું વરદાન

વિશ્વ સ્તનપાન સપ્તાહ વિશેષ વડોદરાની સયાજી હોસ્પિટલમાં સ્થાપિત માતૃ દૂધ બેંકમાં પ્રથમ દસ મહિના દરમિયાન ૨૨૮૯ ધાત્રી માતાઓએ ૨.૧૩ લાખ મિલીલીટરથી વધુ અમૃત સમાન માતૃ દૂધનું કર્યું દાન સંકલન:બી.પી.દેસાઈ નાયબ … Read More

હોમ આઇસોલેટ થતાં વ્યક્તિને કારણે આપણને પણ કોરોના લાગુ પડી જાય એવું નથી: ડો.નિલેશભાઈ રાઠોડ

હોમ આઇસોલેટ થતાં વ્યક્તિને કારણે આપણને પણ કોરોના લાગુ પડી જાય એવું નથી, કોરોના અંગે પૂરતી કાળજી રાખવાથી ચોક્ક્સપણે તેના સંક્રમણથી બચી શકાય છે.”          ડો.નિલેશભાઈ રાઠોડ,ઓફીસર જિલ્લા એપેડીમિક મેડિકલ રાજકોટ   કોઈ પણ … Read More

ભારતમાં મૃત્યુદર (CFR) ઘટીને સૌથી નીચા 2.15%ના દરે પહોંચ્યો

ભારતમાં પહેલા લૉકડાઉનથી આજદિન સુધીમાં મૃત્યુદર (CFR) ઘટીને સૌથી નીચા 2.15%ના દરે પહોંચ્યો કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 11 લાખની નજીક પહોંચી છેલ્લા 24 કલાકમાં 36,500થી વધુ દર્દીઓ સાજા થઇ … Read More

કોરોના યોદ્ધાઓની “Covid Buddy” વાળી મિત્રતા

ફ્રેન્ડશીપ ડે… કૃતનિશ્ચયી કોવિડ બડી: સાથીનું રક્ષણ હર કદમ હર ઘડી… સિવિલમાં કોરોના યોદ્ધાઓની “Covid Buddy” વાળી મિત્રતા કોરોના સામેની લડતમાં પોતે ન ઘવાઇ જાય તે માટે ‘કોવિડ બડી’નો સહયોગ … Read More

જામનગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદના પવિત્ર તહેવારની સાદગીપૂર્વક ઉજવણી

શહેરની પ્રસિદ્ધ ઈદગાહ મસ્જિદ સામૂહિક નમાજ માટે બંધ રખાઈ: પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત રિપોર્ટ: જગત રાવલ, જામનગર જામનગર,૦૧ ઓગસ્ટ ૨૦૨૦ મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર બકરી ઇદની આજે ખૂબ જ સાદગીપૂર્વક … Read More

આણંદ કલેકટરે પોતાના અદના સેવકને આપ્યું અનોખુ નિવૃતિ વિદાયમાન

સેવકને કલેક્ટરના આસન પર બેસવાની નોખી ખુશી આપી કદરદાન કલેકટરશ્રી આર.જી.ગોહિલે કલેકટર સાહેબની ખુરશી એ જિલ્લાનું સર્વોચ્ય પદ ગણાય છે.ઉચ્ચ શિક્ષિત લોકોનું આ ખુરશી પર બેસવાનું સ્વપ્ન પણ પૂરું થતું … Read More