प्रधानाचार्य स्कूल के गार्डियन:98% रिजल्ट के पीछे उनका नेतृत्व: उप मुख्यमंत्री सिसोदिया

मनीष सिसोदिया ने दिल्ली के 19 स्कूलों के प्रधानाचार्यों से की मुलाकात। बातचीत के जरिये उनके अनुभव को समझने की कोशिश ताकि उन मुद्दों को समझा जा सके जहाँ हमें … Read More

जनता से पैसा लेकर 10800 कंपनियों ने दिल्ली सरकार को नहीं दिए पूरे टैक्स

जनवरी से मार्च तक दिल्ली सरकार को 970 कंपनियों ने बिल्कुल भी नहीं जमा किया है टैक्स सभी डिफाॅल्टर कंपनियों को जीएसटी एक्ट के सेक्शन 3ए के तहत भेजी जा … Read More

श्री राम मंदिर नींव पूजन समारोह की तैयारी में धनबाद के कार्यकर्ता भी जुटे

रिपोर्ट: शैलेश रावल धनबाद। श्री राम मंदिर की नींव पूजन समारोह की तैयारी में धनबाद से भी रामभक्त अयोध्या पहुंच चुके हैं और प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा श्रीराम मंदिर भूमि … Read More

दक्षिण कोरिया के राजदूत ने की कोविड-19 से मुकाबला करने के “दिल्ली मॉडल” की तारीफ

मुझे खुशी है कि हमारे दिल्ली मॉडल को दुनिया भर में पहचाना जा रहा है- सीएम अरविंद केजरीवाल मैं दक्षिण कोरिया के राजदूत एच.ई. शिन बोंग-किल के उत्साह बढ़ाने वाले … Read More

જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે રક્ષાબંધન પર્વની રચનાત્મકતા સાથે ઉજવણી કરી

જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે આઈએમએના હોદ્દેદારોને રક્ષાસુત્ર બાંધી રક્ષાબંધન પર્વની પાઠવી શુભેચ્છાઓ વડોદરા,૦૪ ઓગસ્ટ,૨૦૨૦ જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે રક્ષાબંધન પર્વની રચનાત્મકતા સાથે ઉજવણી કરી છે. શ્રીમતી અગ્રવાલે ઈન્ડિયન … Read More

કલેક્ટર તરીકે નહિ પણ એક બહેન તરીકે કોરોના વોરિયર્સની જીવનરક્ષાની કામના કરું છુ: શાલિની અગ્રવાલ

કોરોના વોરિયર્સને  પ્રોત્સાહિત કરવા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલની આગવી પહેલ કોરોના વોરિયર્સને રક્ષાસુત્ર બાંધી રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવી તાલુકા કક્ષાએ પણ કોરોના વોરિયર્સ માટે રક્ષા બંધન પર્વ ઉજવી કમૅયોગીઓને પ્રોત્સાહિત … Read More

રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમને લઇને છોટી કાશી જામનગરમાં શણગાર કરાયો

શહેરના પંચેશ્વર ટાવર ને પણ ઝડપથી રોશનીથી ઝગમગતો કરાયો રિપોર્ટ: જગત રાવલજામનગર,૦૪ ઓગષ્ટ:અયોધ્યામાં ભગવાન રામ જન્મભૂમિ સ્થાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન નો કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે, અને … Read More

દર્દીની સેવા કરી એજ પિતાની સાચી શ્રદ્ધાંજલિ:શાહીન સૈયદ

પિતાએ પ્રેરણા આપી હતી કંઈ પણ થાય, કોરોનાગ્રસ્તોની સેવાને પ્રાથમિકતા આપજે: શાહીન સૈયદ પતિ સાથે અલથાણ કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટરમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે શાહીન સૈયદ સવારે વિડિયો કોલથી પિતાને અંતિમ … Read More

આદિજાતિઓનો થાગડ-થીગડ વિકાસ નહિ-ભાવિ પેઢી સમૃદ્ધ-સુખી-વિકાસમાં સહભાગી બને તેવી સરકારની પ્રતિબદ્ધતા:મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને આદિજાતિ સલાહકાર પરિષદ બેઠક ગાંધીનગરમાં યોજાઇઆદિજાતિ-વનબંધુ વિસ્તારો-સમાજોના સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ માટે માવજતપૂર્વક વિચાર સાથે સરકારના સંશાધનો ટોપ પ્રાયોરિટીથી કાર્યરત કર્યા છે-મુખ્યમંત્રીશ્રી વનબંધુ કલ્યાણ યોજનામાં અત્યાર સુધી રૂ. ૯૦ હજાર … Read More

માલ પરિવહન ને પ્રોત્સાહન આપવા માટે રેલવે ની નવી પહેલ

અમદાવાદ,૦૪ ઓગષ્ટ:ભારતીય રેલ એક બાજુ જ્યાં દેશ ની જીવન રેખા અને ધડકન માનવામાં આવે છે તથા દેશ ના વિકાસ માં આનું અભિન્ન યોગદાન રહ્યું છે. રેલવે બોર્ડ દ્વારા માલ ભાડા … Read More