કોરોના દર્દીઓની સેવા માટે MBBS પોસ્ટ ગ્રેજ્યુએશનના ૧૫૦ વિદ્યાર્થીઓએ લીધી પ્રતિજ્ઞા

ઇન્ટર્નશિપ પૂર્ણ કર્યા બાદ કોવિડ વોર્ડમાં ફરજ બજાવવા માટે બે દિવસીય ઓરિએન્ટેશન તાલીમ યોજાઈ કોરોના મહામારીમાં દેશની અને સમાજની સેવા કરવાનો મોકો મળ્યો છે: અમે કોરોનાગ્રસ્તોની સેવા કરવામાં ક્યારેય પાછી … Read More

ભારતીય રેલ્વે દ્વારા ગુડ્ઝ ટ્રાફિકને પ્રોત્સાહન આપવા વિવિધ નવી યોજનાઓની શરૂઆત

અમદાવાદ, ૦૬ ઓગસ્ટ ૨૦૨૦:માલ ભાડાને પ્રોત્સાહન આપવાનો ભારતીય રેલ્વેના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલના ઊર્જાસભર નેતૃત્વ અને કાર્યક્ષમ માર્ગદર્શન હેઠળ ઝોનલ હેડક્વાર્ટર અને વિભાગીય … Read More

અમદાવાદ મંડળ ને મળ્યું ભારતીય રેલ્વે નું સૌથી શક્તિશાળી ઇલેક્ટ્રીક

અમદાવાદ, ૦૬ ઓગસ્ટ ૨૦૨૦:ભારત સરકાર ની મેક ઇન ઈન્ડિયા યોજના અંતર્ગતપૂર્ણ રીતે દેશ માં બનેલું ભારતીય રેલ નું અત્યાર સુધીનું સર્વાધિક શક્તિશાળી રેલ એન્જિન WAG-12 ત્રણ દિવસ માટે અમદાવાદ મંડળ … Read More

ઘરવિહોણા લોકોને પાકું સુવિધાયુક્ત આવાસ મળે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ-: શ્રી વિજયભાઇ રૂપાણી

મહેસાણાના ઉંઝામાં ૩૬૦ આવાસોનું મુખ્યમંત્રીશ્રી દ્વારા ઇ-લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ ઘરવિહોણા લોકોને પાકું સુવિધાયુક્ત આવાસ મળે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ-: શ્રી વિજયભાઇ રૂપાણી પ્રધાનમંત્રી આવાસ … Read More

જૂનાગઢ મહાનગરમાં અમૃત મિશન-સ્વચ્છ ભારત મિશન અન્વયે ર૪.૧પ કરોડના વિકાસ કામોનું ઇ-ખાતમૂર્હત વિડીયો કોન્ફરન્સથી કરતા શ્રી વિજયભાઇ રૂપાણી

મહાનગરોમાં ઘન કચરાના સેગ્રીગેશનથી વેસ્ટના બાયોફ માઇનીંગ પદ્ધતિ દ્વારા નિકાલ અને સસ્તી ઊર્જા ઉત્પાદન માટે મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ જૂનાગઢ મહાનગરમાં અમૃત મિશન-સ્વચ્છ ભારત મિશન અન્વયે ર૪.૧પ કરોડના વિકાસ કામોનું ઇ-ખાતમૂર્હત વિડીયો … Read More

૦૭મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી શ્રીના વરદહસ્તે એમના નિવાસસ્થાને યોગ કોચ અને યોગ ટ્રેનરને પ્રમાણપત્ર વિતરણ કરાશે

સફળતાપુર્વક યોગ ટ્રેનિંગ પુર્ણ કરનાર યોગ કોચ અને યોગ ટ્રેનરને પ્રમાણપત્ર વિતરણ કરાશે આવતીકાલ તા. ૦૭મી ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના વરદહસ્તે એમના નિવાસસ્થાને કાર્યક્રમ યોજાશે રાજયના … Read More

મુખ્યમંત્રીશ્રી શ્રેય હોસ્પિટલ માં આગ લાગવાની દુર્ઘટનાની તાત્કાલિક તપાસ ના આપ્યા આદેશ

ગાંધીનગર, ૦૬ઓગસ્ટ:મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ અમદાવાદ ના નવરંગપુરા વિસ્તારમાં શ્રેય હોસ્પિટલ માં આગ લાગવાની દુર્ઘટનાની તાત્કાલિક તપાસ ના આદેશો આપ્યા છેતેમણે આ બનાવની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ આઇ એ … Read More

राम मंदिर निर्माण के बाद ही टूटेगा सरस्वती देवी का 30 वर्षों से रखा मौन व्रत

रिपोर्ट: शैलेश रावल धनबाद। अयोध्या में राम मंदिर निर्माण के लिए हुए शिलान्यास के बाद धनबाद के भौंरा की रहने वाली 72 साल की वृद्धा सरस्वती देवी की आंखों में … Read More

दिल्ली सरकार के राजस्व कलेक्शन में सुधार के लिए डीडीसी करेगी विस्तृत अध्ययन

दिल्ली देश में प्रति व्यक्ति सबसे अधिक आय वाले राज्यों में से एक है, जीएसडीपी का प्रतिशत टैक्स राजस्व के मामले में 19वें स्थान पर है-  उपमुख्यमंत्री मनीष सिसोदिया उपमुख्यमंत्री … Read More

શ્રીમંત મહારાજ શિવજીની છડીને સર્વેશ્વરના ચરણ કમળ સુધી લઈ ગયા અને શિવ પ્રતિમાના સુવર્ણ આવરણ માટેનું પૂજન શરૂ કરાવ્યું.

યોગેશભાઈની તપ સાધનાથી વડોદરાને સર્વેશ્વરની ભેટ મળી છે: પવિત્ર શ્રાવણ મહિનામાં શિવજી સુવર્ણમય થાય એ અદકેરા આનંદનો પ્રસંગ ગણાય:વિધાનસભા અધ્યક્ષ આટલી વિશાળ શિવ પ્રતિમાને સોનાનું આવરણ ચઢાવવું એ કદાચિત વિશ્વનો … Read More