૦૭મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી શ્રીના વરદહસ્તે એમના નિવાસસ્થાને યોગ કોચ અને યોગ ટ્રેનરને પ્રમાણપત્ર વિતરણ કરાશે

સફળતાપુર્વક યોગ ટ્રેનિંગ પુર્ણ કરનાર યોગ કોચ અને યોગ ટ્રેનરને પ્રમાણપત્ર વિતરણ કરાશે આવતીકાલ તા. ૦૭મી ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના વરદહસ્તે એમના નિવાસસ્થાને કાર્યક્રમ યોજાશે રાજયના … Read More

મુખ્યમંત્રીશ્રી શ્રેય હોસ્પિટલ માં આગ લાગવાની દુર્ઘટનાની તાત્કાલિક તપાસ ના આપ્યા આદેશ

ગાંધીનગર, ૦૬ઓગસ્ટ:મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ અમદાવાદ ના નવરંગપુરા વિસ્તારમાં શ્રેય હોસ્પિટલ માં આગ લાગવાની દુર્ઘટનાની તાત્કાલિક તપાસ ના આદેશો આપ્યા છેતેમણે આ બનાવની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ આઇ એ … Read More

राम मंदिर निर्माण के बाद ही टूटेगा सरस्वती देवी का 30 वर्षों से रखा मौन व्रत

रिपोर्ट: शैलेश रावल धनबाद। अयोध्या में राम मंदिर निर्माण के लिए हुए शिलान्यास के बाद धनबाद के भौंरा की रहने वाली 72 साल की वृद्धा सरस्वती देवी की आंखों में … Read More

दिल्ली सरकार के राजस्व कलेक्शन में सुधार के लिए डीडीसी करेगी विस्तृत अध्ययन

दिल्ली देश में प्रति व्यक्ति सबसे अधिक आय वाले राज्यों में से एक है, जीएसडीपी का प्रतिशत टैक्स राजस्व के मामले में 19वें स्थान पर है-  उपमुख्यमंत्री मनीष सिसोदिया उपमुख्यमंत्री … Read More

શ્રીમંત મહારાજ શિવજીની છડીને સર્વેશ્વરના ચરણ કમળ સુધી લઈ ગયા અને શિવ પ્રતિમાના સુવર્ણ આવરણ માટેનું પૂજન શરૂ કરાવ્યું.

યોગેશભાઈની તપ સાધનાથી વડોદરાને સર્વેશ્વરની ભેટ મળી છે: પવિત્ર શ્રાવણ મહિનામાં શિવજી સુવર્ણમય થાય એ અદકેરા આનંદનો પ્રસંગ ગણાય:વિધાનસભા અધ્યક્ષ આટલી વિશાળ શિવ પ્રતિમાને સોનાનું આવરણ ચઢાવવું એ કદાચિત વિશ્વનો … Read More

જામનગર શહેર માંથી તહેવારો પહેલા જ નકલી ઘી બનાવવાનું મસમોટું કૌભાંડ પકડાયું

એસ.ઓ.જી શાખાની ટીમે ૫૯૫ કિલો માતબર ડુપ્લીકેટ ઘીના જથ્થા સાથે એક શખ્સ ને પકડ્યો રિપોર્ટ: જગત રાવલજામનગર,૦૫ ઓગસ્ટ:જામનગર શહેરમાં આગામી જન્માષ્ટમીના તહેવારોને અનુલક્ષીને કેટલાક ભેજાબાજો ગરીબ લોકોના આરોગ્ય સાથે ચેડા … Read More

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રાજય મંત્રીમંડળની બેઠક

અયોધ્યામાં રામ મંદિર નિર્માણના ભૂમિપૂજનની ઐતિહાસિક ઉપલબ્ધિ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન આપતું રાજ્ય મંત્રીમંડળ ગાંધીનગર, ૦૫ ઓગસ્ટ ૨૦૨૦મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની … Read More

આત્મનિર્ભર સ્ટ્રીટ વેન્ડર્સ યોજનાઓમાં નેશનલાઇઝડ બેન્કસને સક્રિય સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ

ગાંધીનગર, ૦૫ ઓગસ્ટ ૨૦૨૦:નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં સહકારી બેન્કીંગ ક્ષેત્ર – નેશનલાઇઝડ બેન્કસના પદાધિકારીઓ- અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી લાભાર્થીઓને લોન-સહાયની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરતા શ્રી વિજયભાઇ રૂપાણી રાજ્યમાં રજીસ્ટ્રર્ડ બે લાખ … Read More

જાણો… જામનગરના મેયર શા માટે ઝૂમી ઉઠ્યા…ઉત્સાહમાં ફરી ફેરફુદરડી…!!!

જામનગરના વિવિધ રામમંદિરમાં ઉત્સાહનો માહોલ, દિવાળીની જેમ કરાઈ ભૂમિપૂજન ની ઉજવણી.. રિપોર્ટ: જગત રાવલજામનગર૦૫ ઓગસ્ટ:કરોડો હિંદુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના જન્મ સ્થાન પર આજે ભવ્ય રામમંદિર નું નિર્માણ થવા … Read More

અમિત શાહ અને સર્વ કોરોના પીડિતોને શીઘ્ર સ્વાસ્થય લાભ માટે મહા મૃત્યુંજય જાપ સહિત યજ્ઞનું આયોજન..

દેશના ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને સર્વ કોરોના પીડિતોને શીઘ્ર સ્વાસ્થય લાભની પ્રાર્થના માટે ગુરુવારે મહા મૃત્યુંજય જાપ સહિત શિવ શક્તિ યજ્ઞનું આયોજન.. પ્રાચીન જાગનાથ મહાદેવ કલાલી ખાતેના પરિસરમાં … Read More