સફળ શાસનના પાંચમા વર્ષ પ્રવેશે ભરૂચ-દક્ષિણ ગુજરાતને જળક્રાંતિની બહુહેતુક યોજના કાર્યારંભની ભેટ

સફળ શાસનના પાંચમા વર્ષ પ્રવેશે ભરૂચ-દક્ષિણ ગુજરાતને જળક્રાંતિની બહુહેતુક યોજના કાર્યારંભની ભેટ ભરૂચ-અંકલેશ્વર સહિતના વિસ્તારોની કાયાપલટ કરનારીભાડભૂત બેરેજ યોજનાનો શુભારંભ વિડીયો કોન્ફરન્સથી કરાવતા મુખ્યમંત્રીશ્રી નાયબ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતી ગુજરાતને વોટર … Read More

જામનગર શહેર માં કોરોના ના વધતા જતાં સંક્રમણને લઈને રાજ્ય સરકાર ચિંતિત

રાજય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કાલે જામનગર આવી સ્થાનિક તંત્ર સાથે સમીક્ષા કરશે રિપોર્ટ: જગત રાવલજામનગર શહેર અને જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે અને કોરોના ના કહેર ને કાબુમાં લેવામાં … Read More

વલસાડ એકલવ્‍ય મોડેલ સ્‍કૂલ ખાતે નિર્માણ થયેલા કોરોના વોરિયર્સ વનનું સહકાર મંત્રીશ્રીના હસ્‍તે લોકાર્પણ

વલસાડ જિલ્લા કક્ષાના ૭૧મા વન મહોત્‍સવની કપરાડા ખાતે ઉજવણી કરાઇ વન્‍યસૃષ્‍ટિના લીધે કપરાડા તાલુકામાં પણ અનેકવિધ પર્યટન સ્‍થળો નિર્માણ થયાં છે સહકાર રાજ્‍યમંત્રી ઇશ્વરસિંહ પટેલ માહિતી બ્‍યૂરો, વલસાડઃ વલસાડ જિલ્લા … Read More

મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ સફળ શાસનના પાંચમા વર્ષમાં પ્રવેશ અવસરે 5300 કરોડ ની બહુહેતુક ભાડભૂત યોજના

મુખ્યમંત્રીશ્રી એ આ યોજના ના ટેન્ડર માં ફૂલ પ્રૂફ પારદર્શિતા સાથે બધી જ ટેકનિકલ બાબતો ની સર્વગ્રાહી ચકાસણી કરીને મંજુર કરવામાં આવ્યા છે તેની પણ વિગતો આપી હતીતેમણે કહ્યું કે … Read More

ગોડાદરાના બીજલભાઈએ નવી સિવિલમાં બાવન દિવસ લાંબી લડતના અંતે કોરોનાને મ્હાત આપી

સિવિલના ડોકટરોએ મને મૃત્યુના મુખમાંથી ઉગાર્યો : બીજલભાઈ કવાડ સુરત: નવી સિવિલમાં સતત ૨૦ દિવસ વેન્ટીલેટર અને ૧૮ દિવસ ઓક્સિજન પર રહ્યાં પછી સુરતના ૫૫ વર્ષીય બીજલભાઈ કવાડ કોરોનાને મ્હાત … Read More

આ મહામારીએ આપણને આયુર્વેદ તરફ પાછા વળવાનો બોધપાઠ આપ્યો છે: ડૉ. હર્ષિત શાહ

અખંડાનંદ આયુર્વેદિક કોલેજની કોરોના સામે ઝાઝા મોરચે લડાઈ કોવિડ હોસ્પિટલ્સમાં ફરજ, શહેરમાં ઔષધી-ઉકાળા વિતરણ,ઓ.પી.ડી અને ઓનલાઇન શિક્ષણકાર્ય તો ખરુ જ રિપોર્ટ:ઉમંગ બારોટશિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો પ્રલય અને નિર્માણ એની … Read More

જૂનાગઢ – જાણિતા ભજનિક યોગેશપુરી ગૌસ્વામીનું નિધન

જૂનાગઢ, ૦૬ ઓગસ્ટ: 55 વર્ષની વયે જાણીતા કલાકારના નિધનથી દશનામ ગૌસ્વામી સમાજ અને ભજનિકોમાં શોકની લાગણી છવાઈ ભવનાથ તળેટીમાં યોજાતાં શિવરાત્રીના મેળામાં તેમના ભજન સાંભળવા લોકોની ભીડ જામતી હતી નગર … Read More

केजरीवाल सरकार ने होटल व साप्ताहिक बाजार खोलने के लिए एलजी को दोबारा प्रस्ताव भेजा

दिल्ली में लगातार कोरोना के मामले कम हो रहे हैं, दिल्ली सरकार को केंद्र की गाइड लाइन्स के अनुसार फैसला लेने का हक है कई राज्यों में मामले लगातार बढ़ने … Read More

सीएम अरविंद केजरीवाल ने एम्स में भर्ती 12 वर्षीय दुष्कर्म पीड़ित बच्ची का हाल जाना

पुलिस दोषियों को पकड़ने की कोशिश कर रही है, सरकार उनको सख़्त से सख़्त सज़ा दिलवाएगी- अरविंद केजरीवाल दिल्ली सरकार की तरफ़ से पीड़ित बच्ची के परिजनों को दस लाख … Read More

સુરતમાં ‘કોમ્યુનીટી કોવિડ આઈસોલેશન સેન્ટરો’માં ૪૬૭ કોરોનાગ્રસ્ત દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

આશિંક લક્ષણો ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓને પુરતી સવલતો સાથે વિનામૂલ્યે સારવાર પુરી પાડવામાં આવી રહી છે. સૂરતઃગુરૂવારઃ- નર્મદ નગરી સુરત શહેર તેની આગવી ઓળખના કારણે જાણીતું બન્યું છે. ખાવા-પીવાના અને ઉત્સવોના … Read More