જૂનાગઢ – જાણિતા ભજનિક યોગેશપુરી ગૌસ્વામીનું નિધન

જૂનાગઢ, ૦૬ ઓગસ્ટ: 55 વર્ષની વયે જાણીતા કલાકારના નિધનથી દશનામ ગૌસ્વામી સમાજ અને ભજનિકોમાં શોકની લાગણી છવાઈ ભવનાથ તળેટીમાં યોજાતાં શિવરાત્રીના મેળામાં તેમના ભજન સાંભળવા લોકોની ભીડ જામતી હતી નગર … Read More