જૂનાગઢ – જાણિતા ભજનિક યોગેશપુરી ગૌસ્વામીનું નિધન
જૂનાગઢ, ૦૬ ઓગસ્ટ:
55 વર્ષની વયે જાણીતા કલાકારના નિધનથી દશનામ ગૌસ્વામી સમાજ અને ભજનિકોમાં શોકની લાગણી છવાઈ
ભવનાથ તળેટીમાં યોજાતાં શિવરાત્રીના મેળામાં તેમના ભજન સાંભળવા લોકોની ભીડ જામતી હતી નગર મેં જોગી આયા, હંસલા હાલોને હવે, જેવા અનેક ભજનોથી તેઓ પ્રખ્યાત હતા