શ્રીમંત મહારાજ શિવજીની છડીને સર્વેશ્વરના ચરણ કમળ સુધી લઈ ગયા અને શિવ પ્રતિમાના સુવર્ણ આવરણ માટેનું પૂજન શરૂ કરાવ્યું.

યોગેશભાઈની તપ સાધનાથી વડોદરાને સર્વેશ્વરની ભેટ મળી છે: પવિત્ર શ્રાવણ મહિનામાં શિવજી સુવર્ણમય થાય એ અદકેરા આનંદનો પ્રસંગ ગણાય:વિધાનસભા અધ્યક્ષ આટલી વિશાળ શિવ પ્રતિમાને સોનાનું આવરણ ચઢાવવું એ કદાચિત વિશ્વનો … Read More